Ahmedabad
-
રખડતા ઢોર મામલે AMC એ લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર બાબતમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં…
Read More » -
દિગ્ગજ નેતા વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને સાગર દાણ કૌભાંડમાં 7 વર્ષની કેદ
મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગર દાણ કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા ચીફ કોર્ટ દ્વારા સાગર દાણ કૌભાંડ માં વિપુલ ચૌધરી સહિત…
Read More » -
બોટાદમાં વરસાદી પાણીના ખાડામાં ડૂબતા ચાર વર્ષના બાળકનું કરૂણ મોત
રાજ્યમાં ચોમાસું બેસતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા…
Read More » -
હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી, આગામી 24 કલાકમાં આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જ્યારે હવે હવામાન વિભાગ…
Read More » -
હવામાન વિભાગની તાજેતરની આગાહી ગુજરાતીઓની ચિંતા વધારી શકે છે, જાણો એવી તો શું કરી આગાહી?
રાજ્યમાં ફરી એક વખત વરસાદી સીસ્ટમ શરુ થવાના લીધે ગુજરાતીઓની ચિંતામાં વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું…
Read More » -
ટામેટાના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, ગુજરાતમાં આ ભાવે મળશે થોડા દિવસોમાં ટામેટા….
રાજ્યમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે શાકભાજીના ભાવ લોકોને રોવડાવી રહ્યા છે. કેમકે દરેક શાકભાજીમાં તોતિંગ વધારો થયો છે. તેમાં…
Read More » -
ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોણ છે?
રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી નો કાર્યક્રમ પણ…
Read More » -
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેમાં પણ ઉત્તર ભારતમાં ભારે જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી
રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા લોકોને…
Read More » -
અમરનાથ યાત્રામાં અટવાયેલા વધુ એક ગુજરાતીનું મોત, શક્તિસિંહ ગોહિલે આપી જાણકારી
બે દિવસ પહેલા અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના એક યાત્રીનું મોત નિપજ્યા બાદ હવે ભાવનગરના એક મહિલાનું મોત નીપજ્યું હોવાના સમાચાર…
Read More »