Ahmedabad
-
શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈકમાન્ડે કરી પસંદગી
ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.…
Read More » -
એકલતા દૂર કરવા બીજા લગ્ન કરેલા વૃદ્ધને બીજી પત્નીએ કહી એવી વાત કે વૃદ્ધ ક્યારેય ન બાંધી શક્યા શારીરિક સંબંધ
અમદાવાદમાં રહેતા એક વૃદ્ધએ પોતાની એકલતા દૂર કરવા માટે થઈને બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આમ કરવું વૃદ્ધને ભારે પડ્યું…
Read More » -
બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાના લીધે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું હવે ધીરે-ધીરે તાકાતવર બનશે. હવામાન વિભાગ મુજબ, બિપોરજોય વાવાઝોડું પોરબંદર…
Read More » -
બિપોરજોય ચક્રવાતને પગલે દેશના 8 રાજ્યોને કરાયા એલર્ટ, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પરિસ્થિતિ ગંભીર
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાતને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય ચક્રવાત પોરબંદરથી માત્ર 900 કિલોમીટર જ…
Read More » -
તંત્રની ઉદાસીનતા તો જુઓ, અમદાવાદમાં અત્યંત ગંભીર રીતે જર્જરિત બ્રીજનું સમારકામ પણ મીડિયા રિપોર્ટ પછી તંત્રએ શરૂ કર્યું
ગુજરાતભરમાં હાલ બ્રિજની બનાવટથી લઈને બ્રિજના ચાલી રહેલ સમારકામમાં તંત્ર દ્વારા ખૂબ આળસ કરવામાં આવી રહી છે. જેના મારને બ્રિજની…
Read More » -
ડીંગુચા પરિવારના મૃત્યુના કેસમાં કેનેડા પોલીસે અમદાવાદ સહિતના સ્થળોએ શરૂ કરી તપાસ
કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત બાદ આ મામલો ચર્ચાનો વિષય બનેલો છે. તેને લઈને સતત પોલીસ દ્વારા…
Read More » -
બિપોરજોય વાવાઝોડા આજથી શરુ થશે, પાંચ દિવસ સુધી શહેરોમાં વરસાદી માહોલ બનશે
ગુજરાતના દરિયાકાંઠા તરફ બિપોરજોય વાવાઝોડું ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. તેના લીધે 11 થી 13 જૂન વચ્ચે અત્યંત તીવ્ર ગતિએ…
Read More » -
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને લઈને કરી મોટી જાહેરાત
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના નાપાસ વિધાર્થીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ,…
Read More » -
ગાંધીનગરની કેનાલમાં પ્રેમી-પંખીડાએ કરી આત્મહત્યા, બે દિવસ પહેલા ઘર છોડીને ચાલ્યા ગયા હતા
ગાંધીનગરની અડાલજ નર્મદા કેનાલથી જાણકારી સામે આવી છે કે એક પ્રેમી-પંખીડા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. ગાંધીનગરના સેકટર –…
Read More » -
ઓડિશા જેવી દુર્ઘટના ના થાય તે માટે અમદાવાદ-મુંબઇ રેલમાર્ગ પર લાગશે કવચ સિસ્ટમ
ઓડિશામાં રેલ દુર્ઘટના થયા પછી રેલવે તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે ભારતીય રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે કવચ સિસ્ટમ…
Read More »