Ahmedabad
-
બીજું બાળક ન થતા જેઠ, જેઠાણી અને પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
કેટલાક ઘરોમાં લગ્ન કરીને આવેલ પરિણીતાને દીકરી સમાન રાખવામાં આવે છે. તો કેટલાક ઘરમાં પરિણીતાને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો…
Read More » -
જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદનાં કપલનું રાફ્ટિંગ બોટ પલટી ખાઈ જતા કરુણ મોત
જમ્મુ-કાશ્મીરમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીને લઈને દુઃખદ ઘટના સામે આવી છે. ગુજરાતી કપલ સાથે જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં…
Read More » -
સાત સમુંદર પાર નિર્માણ પામશે જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર
દેશ વિદેશમાં મા ઉમિયાના ભક્તો પથરાયેલા છે. એક તરફ ગુજરાતના અમદાવાદમાં જ મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર વિશ્વઉમિયાધામ…
Read More » -
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રીએ સૌને મોહી લીધા
76 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત બીજા વર્ષે કચ્છી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર ચમકી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એકમાત્ર પ્રતિનિધી…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને કરી મોટી આગાહી
રાજ્યમાં હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તેના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા…
Read More » -
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને મોટી જાણકારી સામે આવી છે. જાણકારી મુજબ, ધોરણ…
Read More » -
ગુજરાતમાં આ તારીખે બેસી શકે છે ચોમાસું, વાતાવરણમાં જોવા મળી મોટી હલચલ
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો ગરમીનું જોર વધ્યું છે. તેના લીધે લોકો કાળઝાળ ગરમી સહન કરી રહ્યા છે. એવામાં અમદાવાદમાં ગરમીની…
Read More » -
ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકોએ 2000 ની ચલણી નોટને લઈને લીધો સૌથી મોટો નિર્ણય
આપણે બધા જાણીએ જ છીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 ની નોટ પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે…
Read More » -
રથયાત્રા પહેલા જ ગુજરાત ATSએ આતંકી સંગઠન અલકાયદાના સભ્યોને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા
રાજ્યમાં રથયાત્રા પહેલા અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ આતંકી સંગઠન વિરુદ્ધ મોટું ઓપરેશન પાર પાડીને…
Read More » -
સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને પ્રથાઓને બંધ કરાવવા 42 પાટીદાર સમાજની બહેનો આવી આગળ
સામાજિક પ્રસંગોમાં લોકો દેખાદેખીમાં કારણ વગરનો ખર્ચો કરતા હોય છે. ત્યારે સામાજિક પ્રસંગોમાં થતા કારણ વગરના બિનજરૂરી ખર્ચ પર પાટીદાર…
Read More »