Madhya Gujarat
-
અમદાવાદીઓ માટે કોરોના ને લઈને મોટા સમાચાર, જાણો
દેશ-દુનિયામાં હાલ કોરોના નો કહેર યથાવત છે, દરેકે દેશ કોરોના સામે લડવા માટે અલગ અલગ પગલાં લઇ રહયા છે પણ…
Read More » -
ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર GTPL કંપનીના ધાંધિયા: પૈસા લઈને યોગ્ય સર્વિસ ન અપાતી હોવાની ગ્રાહકોની ફરિયાદ
અમદાવાદ: હાલ ગુજરાત સહીત દેશમાં છેલ્લા 2 મહિનાથી કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે મોટાભાગના લોકો “વર્ક…
Read More » -
નવી શરૂઆત,નવી રીત: આ હેર સલૂનમાં દરેક ગ્રાહકને કરાય છે સૅનેટાઇઝ, હેરડ્રેસરે કહ્યું કે “ડરનો માહોલ છે”
કોરોના મહામારી ને લઈને દેશમાં લોકડાઉના 3 તબક્કા બાદ હવે 31 મે સુધી લોકડાઉન નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવેલ…
Read More » -
લોકડાઉન ને લઈને CM રૂપાણીની જાહેરાત: આ વિસ્તારોમાં પાનના ગલ્લા, સલૂન સહિતની બધી જ દુકાનો ખુલશે, જાણો વિગતે
ગુજરાતમાં લોકડાઉન-4 ને લઈને સીએમ વિજય રૂપાણીએ મોટી જાહેરાતો કરી છે. હવે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ અન નોન-કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ…
Read More » -
રાજકોટ બાદ હવે અમદાવાદમાં મજુરોની ગુંડાગીરી: પોલીસ પર પથ્થરમારો કર્યો, જુઓ વિડીયો
ગઈકાલે શ્રમિકોએ રાજકોટમાં પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યાં હવે અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.આજે શહેરના…
Read More » -
અમદાવાદ મ્યુનિસપિલ કમિશનર વિજય નેહરા ને કમિશનર પદ પરથી હટાવાયા, રૂરલ ડેવલપમેન્ટ વિભાગમાં કરાઈ બદલી
અમદાવાદની જનતા માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલી કરવામાં આવી છે. વિજય…
Read More » -
રાજ્યમાં આજે કુલ 340 નવા કેસ: અમદાવાદમાં નોંધાયેલા 260 કેસના સરનામાં, ઉંમર સહિતની વિગતો જુઓ
ગુરજતમાં આજે કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોનાના…
Read More » -
Corona: ગુજરાતમાં આજે 324 કેસ નોંધાયા,અમદાવાદમાં આજે નોંધાયેલા 265 કેસના સરનામાં, ઉંમર સહિતની વિગતો જુઓ
ગુજરાતમાં કોરોના ના કેસ વધી જ રહયા ત્યારે હવે કુલ કોરોના દર્દીનો આંકડો 10 હજાર ની નજીક પહોંચી ગયો છે.…
Read More » -
અમદાવાદીઓ માટે સારા સમાચાર: આવતીકાલથી આટલી દુકાનો ખોલવા છૂટછાટ મળશે
કોરોના મહામારીને કારણે છેલ્લા બે મહિનાથી લોકડાઉન તો હતું જ પણ છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં દૂધ-દવા સિવાયની દુકાનો પણ બંધ…
Read More » -
ગુજરાતમાં આજે કોરોનાના નવા 364 કેસ: અમદાવાદમાં આજે નોંધાયેલા 292 કેસના સરનામા, ઉંમર સહિતની વિગતો જુઓ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે.24 કલાકમાં 29 દર્દીના મોત થયા છે. આજે 316 દર્દીને રજા…
Read More »