Mehsana
-
મહેસાણા હાઇવે પર બેફામ બનેલ ટ્રેલરે રાહદારી પિતા-પુત્રીને અડફેટે લીધા, પિતાનું મોત, દીકરી ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
મહેસાણા હાઈવે પર ફોર્ચ્યુનર કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, કારચાલકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોનીબેદરકારીને કારણે અકસ્માત ના મોત માં…
Read More » -
Varsad Aagahi: ઓગસ્ટ મહિનો કોરો ધાકડ જાય છે પણ ગુજરાતમાં કાલથી વરસાદનું જોર વધશે
ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જોકે ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં ક્યાય સારો વરસાદ નથી પડ્યો. સર્વત્ર છૂટાછવાયા ઝાપટા…
Read More » -
વ્યાજખોરોનો આતંક : 50 હજારના 1.61 લાખ વસૂલીને પણ પૈસા બાકી છે કહીને ઉઘરાણી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલ એક યુવકે…
Read More » -
પ્રેમ લગ્નમાં કાયદામાં ફેરફાર મામલે ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, કહ્યું મુખ્યમંત્રી આ મામલે સંવેનદશીલ
તાજેતરમાં જ રાજ્યમાં પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરાવવાની માટે કાયદો બનાવવાનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે. લવ…
Read More » -
હરિયાણામાં કાર અને ટ્રેલર નો અકસ્માત, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ભાણેજ સહિત પાંચ યુવકોનાં મોત
હરિયાણાના ગઝ્ઝર જિલ્લાથી કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મહેસાણાના ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું…
Read More » -
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વડનગરનો યુવક ચિઠ્ઠી લખીને આપઘાત કરવા નીકળી ગયો, પોલીસ થઈ દોડતી
રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ માં સતત વધારો થઈ રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસ ના કારણે અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ પણ…
Read More » -
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકશાન, પૂર્વ કર્મીઓએ કરી છેતરપીંડી
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કંપનીના બે પૂર્વ કર્મચારીઓની ખોટી નિયતના કારણે કંપનીને 40 કરોડના નુકસાનની ફરિયાદ થઈ હોવાનું સામે…
Read More » -
SPG ના બેનર હેઠળ ફરી એકવાર યોજાશે પાટીદાર મહાસંમેલન, સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ આપશે હાજરી
2024 માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે આજ રોજ પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન જોવા મળશે. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા…
Read More » -
શાળા સંચાલક મંડળના પ્રમુખનું અનોખું અભિયાન, માતા-પિતાની મંજૂરી વિના લગ્ન નહિ કરવાની લેવડાવી રહ્યા છે પ્રતિજ્ઞા
માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને યુવક અને યુવતીઓ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરતા હોય છે અને પછી ઘણી વખત આ પ્રકારે…
Read More »