Mehsana
-
મહેસાણામાં પીઆઈ સહિત સાત પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો?
મહેસાણા થી મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા શહેરના શોભાસણ રોડ પર સંજરી એન્કલેવ ના પાર્કિંગમાં વિદેશી દારૂના વેચાણ ની…
Read More » -
નીતિન પટેલ : નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો…
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના નિવેદનના લીધે ચર્ચામાં બન્યા રહે છે. જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ અગાઉ ભાજપને લઈને…
Read More » -
પાટણ રાધનપુર હાઇવે એસટી બસ અને ટ્રકનો સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના…
Read More » -
બનાસકાંઠા : કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન નું ક્ષત્રિય સમાજે ભર્યું મામેરુ
લોકસભાની ચૂંટણી મતદાન તારીખ ને હવે થોડો સમય જ બાકી છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન ડીસા ખાતે યોજવામાં…
Read More » -
પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની મુશ્કેલીમાં થયો વધારો, ચૂંટણી અધિકારી આ બાબતમાં ફટકારી નોટીસ….
લોકસભા ચૂંટણી 2024 માં ગુજરાતમાં તમામ 25 બેઠકો પર 7 મેં ના રોજ મતદાન યોજાવાનું છે. તેને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા…
Read More » -
પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મહેસાણાના કટોસણ ગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રતિબંધના લાગ્યા બેનર
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ…
Read More » -
ખોડિયાર મંદિરે જઈ રહેલા પદયાત્રા સંઘ ને ટ્રક ચાલકે મારી ટક્કર, ઘટનાસ્થળ પર ત્રણના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ, મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓને તકલીફ
રાજ્યમાં ફરી એકવાર અંધાપાકાંડની ઘટના ચકચાર મચાવ્યો છે. પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાની ઘટના સામે આવી…
Read More » -
અમેરિકાનાં ફ્લોરિડામાં પ્લેન ક્રેસ થતા મહેસાણાના જેમિન પટેલનું કરુણ મોત
અમેરિકામાં વિમાની દુર્ઘટના ની એક મોટી ઘટના સામે આવી છે જેમાં એક ગુજરાતી પાયલોટનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.…
Read More » -
ખેરાલુ શોભાયાત્રામાં પથ્થરમારા મામલે કરાઈ મોટી કાર્યવાહી, PI ની કરાઈ બદલી
મહેસાણા જિલ્લાના ખેરાલુ માં રવિવારના રોજ ભગવાન રામ ની શોભા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમા કેટલાક લોકો ઈજા પહોંચી…
Read More »