Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મહિલાએ 10 માં માળેથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આજે આવા જ…
Read More » -
અમદાવાદના મકરબા વિસ્તારમાં દીવાલ ધરાશાઈ થતા એક યુવકનું મોત
અમદાવાદના મકરબા વિસ્તારથી મોટી દુર્ઘટના સામે આવી છે. આજ સવારના બિલ્ડીંગની દિવાલ ધરાશાઈ થતા એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે…
Read More » -
જીગ્નેશ મેવાણીના આક્ષેપ બાદ સાવરકુંડલાના યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાલિકનાં બગોયા નામના ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી…
Read More » -
રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત, સબ રજિસ્ટાર ઓફિસમાં મકાનના દસ્તાવેજ માટે આવેલ યુવકનું હાર્ટએટેકથી મોત
કોરોનાકાળ બાદ હાર્ટ અટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આવી જ એક ઘટના સામે આવી છે. હિમંતનગરની…
Read More » -
160 ની સ્પીડે કાર ચલાવીને વીડિયો વાયરલ કરનાર જન્નત મીર સામે રાજકોટ પોલીસે લીધી એક્શન
હાલ માં જ એક યુવતીનો 160 ની સ્પીડે કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોની…
Read More » -
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકશાન, પૂર્વ કર્મીઓએ કરી છેતરપીંડી
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કંપનીના બે પૂર્વ કર્મચારીઓની ખોટી નિયતના કારણે કંપનીને 40 કરોડના નુકસાનની ફરિયાદ થઈ હોવાનું સામે…
Read More » -
અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત, જામનગર ના કલ્પેશભાઈ નું ઓક્સિજન લેવલ ઘટતા મોત
અમરનાથ યાત્રા આ વખતે ગુજરાતીઓ માટે વધી જોખમી બની છે. કેમકે અમરનાથ યાત્રા દરમિયાન આ વખત પાંચથી છ વ્યક્તિના મોત…
Read More » -
વડોદરામાં સામૂહિક પરિવારે કરેલ આપઘાતને લઈને થયો મોટો ખુલાસો
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના વડોદરા શહેરથી સામે આવી છે. વડોદરામાં આર્થિક તંગીના લીધે…
Read More » -
આપઘાત કરનાર થરાદના વેપારીના મોતનું રહસ્ય આવ્યું સામે, મોબાઈલમાં મળી આવી સ્યુસાઇડ નોટ
થરાદ માર્કેટ યાર્ડમાં વેપારી પેઢી ધરાવતા અને ખોડા નામના ગામે વસવાટ કરતા અને ભાવેશ પ્રાગજીભાઇ પટેલ (ચૌધરી) નામના એક યુવકે…
Read More » -
વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ LLB નો અભ્યાસ કરનાર…
Read More »