Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ભાડાના મકાનમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી નાગરિકો પાસેથી ડોલર ટ્રાન્સફર કરાવીને કરતા હતા મોટી કમાણી
પૈસા કમાવવા માટે ઘણા લોકો શોર્ટકટ અપનાવતા હોય છે. અને ઘણી વખત લોકો કોઈ સાથે છેતરપિંડી પણ કરવા લાગતા હોય…
Read More » -
સુરતમાં સર્જાયો ભયંકર અકસ્માત, BRTS ની રેલીંગ સાથે બાઈક અથડતા પરિવારના એકના એક દીકરાનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આગાહી કરી
હવામાન વિભાગે બિપરજોય તોફાન અંગે પ્રતિક્રિયા આપી છે. રાત્રે વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જો ડિપ્રેશન બનવામાં સમય લાગશે તો આવતીકાલ…
Read More » -
ગુજરાત સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણય
બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ટકરાયા બાદ ધીરે-ધીરે સતત આગળ વધી રહ્યું છે. જ્યારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાતા તેને ભારે તબાહી મચાવી…
Read More » -
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટે યોજી પત્રકાર પરિષદ
20 જૂનના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથની અમદાવાદમાં 146ની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા…
Read More » -
જૂનાગઢના આ ગામમાં સરકારી તંત્ર ના પહોંચતા સરપંચે પોતાના ખર્ચે કરી લોકોની મદદ
બિપોરજોય ચક્રવાતને પગલે તંત્ર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હજુ પણ બિપોરજોય વાવઝોડાની…
Read More » -
વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનો તાગ મેળવવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
ગુરુવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ‘બિપોરજોય’ વાવાઝોડું ટકરાયા પછી શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા સીધા સ્ટેટ…
Read More » -
ભુજ હાઇવે પર પેટ્રોલપંપની હાલત જુઓ: એક હજારથી વધુ ગામોમાં વીજળી ઠપ્પ, હજુ પણ 80-90 કિમીની ગતિથી પવન ફૂંકાય છે
ચક્રવાત ‘બિપરજોય’ ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હોવાથી તેની ગંભીર અસરો થઈ છે.સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદના કારણે અસંખ્ય…
Read More » -
‘બિપોરજોય’ વાવાઝોડા બાદ હવે ચોમાસું કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
બિપોરજોય વાવાઝોડું ટકરાતા અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી…
Read More » -
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરતે ફરી એકવાર મહેકાવી માનવતા
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરત ખાતેથી વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા 42 વર્ષની ઉંમરના દયાનંદ…
Read More »