Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
આફતમાં આવસર? ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટમાં પોતાના ફોટો છપાવ્યા
વાવાઝોડું બિપરજોયે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યો હતો. એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી.…
Read More » -
વાવાઝોડાની વચ્ચે મોડીરાત્રે બચાવ કામગીરી કરી રહેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ચારેકોર વખાણ થઈ રહ્યા છે, જુઓ વિડીયો
ગઈકાલે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડાથી ઘણા લોકો પ્રભાવિત થયા છે, બિપરજોય તોફાન ત્રાટકે તે પહેલા દરિયાકાંઠાના ઘણા ગામોને ખાલી કરાવવામાં આવ્યા…
Read More » -
બિપોરજોય ચક્રવાતના કારણે ઠેર ઠેર વૃક્ષો અને વિજપોલ થયા ધરાશાયી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ગત રોજ રાત્રીના સમયે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું…
Read More » -
ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં તબાહી મચાવી, બે લોકોના મોત, 22 ઘાયલ, 23 પશુઓના મોત
ચક્રવાત બિપરજોયે ગુરુવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે પવનની ઝડપ 115-120 કિમી પ્રતિ કલાકથી વધુ હતી…
Read More » -
હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાના ટકરાયા બાદ હવે શું થશે…..
બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં મોડી રાત્રીના ટકરાયુ હતું. આ ચકવાત ભયંકર ચક્રવાતમાં ફેરવાયું છે. જ્યારે આજ સુધીમાં આ વાવાઝોડું ધીમું…
Read More » -
હાઇકોર્ટે આરોપીને જામીન આપતા જ અરજદારોએ કોર્ટ પરિસરમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ
ગુજરાત હાઇકોર્ટમાં અત્યારસુધીમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના સામે આવી છે. હાઇકોર્ટમાં ચાલી સુનાવણી દરમિયાન અરજદારોએ આપઘાત કરવાનો…
Read More » -
બિપરજોય વાવાઝોડું આખી રાત તબાહી સર્જશે, હવામાન વિભાગે કહ્યું કે જખૌમાં 100 કિલોમીટર સુધી નુકસાન થયું
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. લેન્ડફોલ બાદ તબાહીના દ્રશ્યો દેખાવા લાગ્યા છે. વિવિધ જગ્યાએ વીજ…
Read More » -
ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાએ પિતા પુત્રનો લીધો ભોગ, જાણો એવું તો શું થયું?
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. જ્યારે હવે તેની અસરો પણ શરુ થઈ ગઈ છે જ્યારે ગઈકાલ મધરાત્રી સુધી…
Read More » -
બિપોરજોય વાવાઝોડાના કહેર ને જોતા અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા વાવાઝોડાએ તેનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવા…
Read More » -
ગુજરાતના દરિયાકાંઠે ‘બિપરજોય’ ટકરાયું: ભયંકર પવન અને વરસાદ ચાલુ, આગામી 4-5 કલાક અતિભારે
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ આખરે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ…
Read More »