Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
‘હું વિઝા વગર જ પાકિસ્તાન ગયો હતો” પીએમ મોદીએ એક રસપ્રદ કહાની સંભળાવી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં અનેક વાતો કહી છે. પોતાના દેશમાં આતંકવાદીઓની ટાર્ગેટેડ કિલિંગ પાછળ ભારતનો હાથ…
Read More » -
જેલમાંથી બહાર આવ્યા બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું કે મોદી આ વ્યક્તિને PM બનાવવા માંગે છે
જેલમાંથી બહાર આવ્યા બાદ સીએમ કેજરીવાલે ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમારી પાર્ટી અને…
Read More » -
જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં માત્ર એટલું જ કહ્યું કે જનતા ન્યાય કરશે.…
Read More » -
‘જીવતા તો શું મૃત્યુ પછી પણ મને જમીનમાં દાટી નહીં શકે’, PM મોદીએ આવું કેમ કહ્યું જાણો
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભાની કુલ 48 બેઠકો છે જે દિલ્હીમાં સત્તામાં આવવા…
Read More » -
અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આવશે જેલમાંથી બહાર
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી…
Read More » -
જેની બે પત્ની હોય તેને 2 લાખ રૂપિયા મળશે, નેતા આ શું બોલી ગયા
લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થવાનું છે. આ માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. નેતાઓ…
Read More » -
મોટા સમાચાર: બીજેપી ઉમેદવારના કાફલા પર બોમ્બથી હુમલો
પશ્ચિમ બંગાળની કાંઠી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સૌમેંદુ અધિકારીના કાફલા પર બોમ્બ હુમલો થયાના સમાચાર છે. એવું કહેવાય છે…
Read More » -
PM મોદીનો રાહુલ ગાંધી પર જોરદાર હુમલો, કહ્યું- ‘અંબાણી-અદાણી પર તમે અચાનક કેમ ચૂપ થઈ ગયા… દાળમાં કંઈક કાળું છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓ અચાનક અંબાણી-અદાણી પર…
Read More » -
ભાજપનું સોશિયલ મીડિયા પેજ હેક, બીભત્સ વીડિયો કરાયા અપલોડ
રાજ્યમાં હાલ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા છે. આજના સમયમાં સભા અને રેલીઓ સિવાય સોશિયલ…
Read More » -
પરેશ ધાનાણી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની નોંધાઇ ફરિયાદ, પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યો હોવાનો દાવો
રાજ્યમાં હાલ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રચાર દરમિયાન રાજ્યની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ…
Read More »