Jamnagar
-
દ્વારકામાં એક જ પરિવારના ચાર લોકોએ કર્યો સામુહિક આપઘાત, પતિ-પત્ની, દીકરા-દીકરીનું કરુણ મોત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે આવી જ એક બાબત સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના…
Read More » -
બહારનું ખાતા પહેલા સૌ વિચારજો : જામનગરની પ્રખ્યાત હોટલમાં મસાલા પાપડમાંથી નીકળી જીવાત
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે અવારનવાર તેને…
Read More » -
રખડતા ઢોર ની અડફેટે આવતા જામ ખંભાળિયાના ૬૨ વર્ષીય વૃદ્ધાએ ગુમાવ્યો જીવ
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો…
Read More » -
માતાએ ઠપકો આપતા નવ વર્ષના માસુમ બાળકે કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ…
Read More » -
બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવા મામલે મેનેજર જય સચદેવનું મોટું નિવેદન
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવાના મામલો ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં બાલાજી…
Read More » -
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે. તેના…
Read More » -
PM નરેન્દ્ર મોદી એ જામસાહેબની મુલાકાત કરી, બાપુએ પાઘડી પહેરાવી આવકાર્યા
ગુજરાતમાં નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેની સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે…
Read More » -
જામનગરમાં ક્ષત્રિય આંદોલનના પાર્ટ-૨ ની શરૂઆત, રાજપૂત સમાજની ૨૧ મહિલા પ્રતીક ઉપવાસ પર બેસી
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ…
Read More » -
જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા મામલામાં મોટા અપડેટ
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની 13 તારીખના રોજ બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી…
Read More » -
જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની બુધવાર સાંજના બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનો…
Read More »