Saurashtra
-
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલને મળ્યા જામીન
મોરબી શહેરની મચ્છુ નદી પર નો ઝૂલતો પુલ ગત વર્ષે 30 ઓક્ટોબરના ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત…
Read More » -
રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના : નશામાં ધૂત કારચાલકની ટક્કરથી બાઈક સવારનું કરુણ મોત
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ માં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે આવા…
Read More » -
જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા મામલામાં મોટા અપડેટ
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની 13 તારીખના રોજ બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી…
Read More » -
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને…
Read More » -
પંચમહાલ લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર, આ ઉમેદવાર પર કોંગ્રેસે દાવ રમ્યો…
લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા ઉમેદવારોના નામને લઈને ધમાસાન ચાલી રહી છે. એવામાં કોંગ્રેસ દ્વારા 39 ઉમેદવારોની પ્રથમ યાદી…
Read More » -
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક અને કારનો સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણ યુવકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
શું તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર જરૂર વાંચો….
યાત્રાધામ પાવાગઢને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…
Read More » -
જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના, ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની બુધવાર સાંજના બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનો…
Read More » -
રાજકોટના કોટડા ગામમાં વ્યાજખોરોનો આતંક : પતિ-પત્ની ઝેરી દવા પીતા પતિનું મૃત્યુ, પત્નીની હાલત ગંભીર
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના કોટડા ગામ થી વ્યાજખોરોનો આતંક નો મામલો સામે આવ્યો છે. આ ગામમાં વ્યાજખોરોનો આતંક ના લીધે…
Read More »