Saurashtra
-
જામનગર S.T. ડેપોમાં બસ પર જીવતો વીજ કેબલ પડતા તમામ મુસાફરોને નીચે ઉતારાયા, બસ ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી
જામનગર જિલ્લામાં જીવતો વીજ વાયર એસ.ટી બસ પર પડ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…
Read More » -
ઉછીના પૈસા પરત માંગતા સાળાએ બનેવીને આપી ધમકી, બનેવીએ કંટાળીને કરી લીધો આપઘાત
રાજકોટ શહેરના રોકડિયા પરા વિસ્તાર ખાતે વસવાટ કરતા અયુબભાઈ કુરેશી નામના વ્યક્તિએ ગત 7 જુલાઈ 2023 ના રોજ રાત્રે 9.00…
Read More » -
રાજકોટના ઉપલેટામાં અજાણ્યા શખ્શે યુવાન પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોઈ તેમ ગુનાઓ આચરતા રહે…
Read More » -
ધોરણ 12 આર્ટ્સ રીપીટર ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની પકડતા થઈ પોલીસ ફરિયાદ
હાલ ધોરણ 10 તેમજ ધોરણ 12 બોર્ડની સમગ્ર ગુજરાતમાં પૂરક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના હનુમાન મઢી ચોક…
Read More » -
ટ્રક પાછળ ફોર્ચ્યુનર કાર અથડાતા રાજકોટના ગેમઝોનવાળા પુષ્પરાજસિંહ જાડેજાનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
દ્વારકા જગત મંદિરમાં શ્રદ્ધાળુઓને લઈને લેવાયો મોટો નિર્ણય, ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહિ મળે પ્રવેશ
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિર ના સંચાલકો દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેવસ્થાન સમિતિએ નિર્ણય…
Read More » -
પાટડી શહેરના ૩૯ વર્ષીય ભાજપ ઉપપ્રમુખનું હાર્ટ એટેક ના કારણે નિધન
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો…
Read More » -
સુરેન્દ્રનગરમાં બે દલિત ભાઈઓની હત્યાથી રાજ્યમાં ફરી એકવાર ગરમાયુ દલિત રાજકારણ
ગુજરાતમાં દલિત અત્યાચારોની ઘટનાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ના વિવાદને કારણે અન્ય પછાત વર્ગ બે…
Read More » -
સુરેન્દ્રનગરમાં જમીન મામલે જુથ અથડામણ હત્યામાં ફેરવાઈ, બે લોકોના સારવાર દરમ્યાન મોત
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને સતત જાણકારી સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક બાબત…
Read More »
