Saurashtra
-
ગોંડલ બસ સ્ટેશનમાં એસટી બસ પૂછપરછ ની બારી સુધી ઘુસી ગઇ અને પછી….
ગોંડલથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટાથી રાજકોટ જઈ રહેલી એસટી બસ ગોંડલ સ્ટેન્ડમાં ઉભી રહેવાની જગ્યાએ પૂછપરછ…
Read More » -
ભાજપના આંતરિક જૂથવાદને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની રાજકીય અખાડો
જામનગર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી કરાવવાનું કાભાંડ ઉજાગર થયા બાદ સરકાર હરકતમાં આવી અને આ…
Read More » -
ગુજરાત આવતા પહેલા જ બાબા બાગેશ્વરનો વિરોધ શરૂ, ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવી માહિતી આપવાનો ફેંકાયો પડકાર
દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ…
Read More » -
સાયલા-ચોટીલા હાઇવે પર કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, બેનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More » -
ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. જુનાગઢથી ભાજપના સાંસદ રાજેશ…
Read More » -
ઓમકારેશ્વરમાં હોડી પલટી ખાતા ભાવનગરનો ગુજરાતી પરિવાર ડૂબ્યો, એક બાળકનું મોત, એક વ્યક્તિ ગુમ
ઓમકારેશ્વરમાં નર્મદા નદીથી મોટી ઘટના સામે આવી છે. ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં ભારે પવન અને વરસાદના લીધે નર્મદા નદીમાં પ્રવાસીઓથી ભરેલી…
Read More » -
ચોટીલા હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રકની અડફેટે આવતા બે ભાઈઓના ઘટનાસ્થળ પર કરૂણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
પાંચ પાંચ ડેમ હોવા છતાં ગીરના ગામોમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા
રાજ્યમાં નળથી જળના અનેક દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવ્યા પરંતુ આજે પણ અનેક જગ્યાએ લોકોએ પાણી માટે વલખા મારવા પડી…
Read More » -
રાજકોટમાં બની બે અલગ અલગ ઘટના, એક જગ્યાએ બાળકીને ત્યજી દેવાની ઘટના તો બીજી ઘટનામાં પાંચ લોકોને મળ્યું નવજીવન
આજે મધર્સ ડે નિમિતે રાજકોટમાં બે અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં એક માએ પોતાના અંગોનું દાન કરીને…
Read More » -
25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો…
Read More »