Saurashtra
-
દિલ્હી ઓઈમ્સમાં ફરજ બજાવતા રાજકોટના ડોક્ટર રાજ ધોણિયાએ દવા પીને કર્યો આપઘાત
રાજકોટના વતની અને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવનાર ડો. રાજ ઘોણિયા…
Read More » -
શ્રીકૃષ્ણના ધામ બેટ દ્વારકાની થશે કાયાપલટ, મળશે વર્લ્ડક્લાસ આઈલેન્ડનું સ્થાન, જુઓ PHOTO
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દરેક દેવી દેવતાઓના સ્થળમાં ઘણી સુવિધાઓ સાથે સુધારો કરવામાં આવી રહ્યો છે, જેથી ભકતોને મુલાકાત દરમિયાન…
Read More » -
તહેવારોની સીઝનમાં ખાનગી ટ્રાવેલ્સની મનમાની શરૂ, મુસાફરો પાસે શરૂ કરી ઉઘાડી લૂંટ
જો તમે આ તહેવારોની સીઝનમાં વતનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા ખિસ્સા ખંખેરાવવા માટે તૈયાર રહેજો. જો કે…
Read More » -
નર્મદા જિલ્લાના બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને કરાયા બરતરફ, છેલ્લા બે વર્ષથી ગેરહાજર રહેલા હતા
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માં ગેરહાજર રહેનાર શિક્ષકો સામે સખ્તાઈ વર્તવામાં આવી રહી છે. એવામાં આજે આવા જ કંઇક…
Read More » -
જસદણમાં સગીર સાળી પર જીજાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, આરોપીની ધરપકડ
જસદણથી એક શરમજનક બાબત સામે આવી છે. કેમ કે, જસદણમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું…
Read More » -
સુરેન્દ્રનગરમાં 17 વર્ષ બાદ શરૂ થઈ સીટી બસ, માત્ર આટલા રૂપિયામાં શહેરીજનો કરી શકશે મુસાફરી
સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે સુરેન્દ્રનગરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં…
Read More » -
વેરાવળના શાપરમાં પ્રેમીએ જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ…
વેરાવળનાં શાપરમાં ગત શનિવારના બનેલી હત્યાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. પતિને છોડી પ્રેમી સાથે રહેનાર મેંદરડા તાલુકાના…
Read More » -
કચ્છના મુન્દ્રામાં સ્ટીલ કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 25 ફૂટની ચેનલ પરથી કામદારો પટકાયા, એકનું મોત
કચ્છના મુન્દ્નાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં સ્ટીલની કંપનીના કામ કરતા દુર્ઘટના સર્જાતા એક કામદારનું એક મૃત્યુ નીપજ્યું…
Read More » -
રાજકોટના જેતપુર પીઠડીયા ટોલનાકા પર કારચાલક સહિત ત્રણ લોકોની દાદાગીરી, ટોલકર્મીઓને માર માર્યો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી, જાણો ક્યારે ખોલાશે દરવાજા?
વરસાદના પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં સરદાર સરોવર…
Read More »