India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
કોરોના વાયરસને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન..
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કોરોના વાયરસ વિશે એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે વાયરસ કુદરતી નથી પરંતુ લેબમાં તૈયાર…
Read More » -
PM મોદીએ બોલાવી હાઈ-લેવલ બેઠક, લોકડાઉન-4 અંગે ચર્ચા,જાણો વિગતે…
આર્થિક પેકેજની જાહેરાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. લોકડાઉનના ચોથા તબક્કાની ચર્ચા કરવા માટે…
Read More » -
મોટી જાહેરાત: નાના ઉદ્યોગોને કોઈ પણ ગેરંટી વગર 3 લાખ કરોડની લોન મળશે, જાણો વિગતે
કોરોના મહામારી ને પગલે દેશમાં આર્થિક વ્યવસ્થા મજબૂત કેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું…
Read More » -
નિર્મલા સિતારમણની પ્રેસકોન્ફરન્સ : 20 લાખ કરોડના પેકેજમાં કોને શું મળ્યું જાણીલો…
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રને વેગ આપવા માટે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. નાણાં…
Read More » -
PM મોદીના કાલના ભાષણની ‘સ્વદેશી બનો’ વાતને ધ્યાને લઇ અમિતશાહે આજે જ લીધો મોટો નિર્ણય.
ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે કે હવે તમામ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) ની કેન્ટીન પર સ્વદેશી ઉત્પાદનો જ વેચવામાં આવશે.…
Read More » -
મોટા સમાચાર: PM મોદીએ કહ્યું, લોકડાઉન 4 નવા રૂપરંગમાં આવશે,જાણો વિગતે
અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઈને…
Read More » -
મોટી જાહેરાત: PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું,જાણૉ કોને લાભ મળશે
દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર લોકડાઉનમાં સતત રાહત આપી રહી છે. શું હવે કોરોના…
Read More » -
શુ મુખ્યમંત્રીઓના સૂચનો પહેલા જ આજે PM મોદી લોકડાઉન અંગે લઇ લેશે પોતાનો નિર્ણય ?
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓને 15 મે સુધીમાં લોકડાઉન પર બ્લુ પ્રિન્ટ બનાવવાનું કહ્યું હતું. લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો…
Read More » -
મોટી ખુશખબર : કોરોનાની રસી ઓગસ્ટ સુધી ભારતમાં જ થઇ શકે છે તૈયાર, જાણો વિગતે…
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રી સાથે વાત કરતા કહ્યું હતું કે જુલાઈ-ઓગસ્ટ સુધી ભારતમાં જ કોરોનાની વેક્સીન તૈયાર થઇ…
Read More » -
ગઇકાલની બેઠક બાદ આજે રાત્રે 8 વાગ્યે PM મોદી દેશને સંબોધિત કરશે, શુ લોકડાઉન-4 નું એલાન થશે ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશની જનતાને સંબોધન કરશે. સંભાવના છે કે પીએમ મોદી તેમના સંબોધન દરમિયાન…
Read More »