India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
મોટી ખુશખબર : કોરોનાની રસી ઓગસ્ટ સુધી ભારતમાં જ થઇ શકે છે તૈયાર, જાણો વિગતે…
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રી સાથે વાત કરતા કહ્યું હતું કે જુલાઈ-ઓગસ્ટ સુધી ભારતમાં જ કોરોનાની વેક્સીન તૈયાર થઇ…
Read More » -
ગઇકાલની બેઠક બાદ આજે રાત્રે 8 વાગ્યે PM મોદી દેશને સંબોધિત કરશે, શુ લોકડાઉન-4 નું એલાન થશે ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશની જનતાને સંબોધન કરશે. સંભાવના છે કે પીએમ મોદી તેમના સંબોધન દરમિયાન…
Read More » -
લોકડાઉનથી પરેશાન ભાજપના મુખ્યમંત્રીઓએ પણ PM મોદી સામે કરી આ માંગણીઓ..
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી, જે કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે દેશભરમાં લોકડાઉન સંદર્ભે…
Read More » -
લોકડાઉન અંગે બેઠક: ચાર રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં , પણ CM રૂપાણીએ લોકડાઉન હટાવવાની માંગ કરી
આજે પીએમ મોદી સાથે દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ ની બેઠક ચાલી રહી છે જેમાં લોકડાઉન 17 મે પછી વધારવું કે નહીં…
Read More » -
લોકડાઉન અંગેની બેઠકમાં PM મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને આપી આ મોટી ચેતવણી, જાણો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી કોરોના વાયરસ રોગચાળા સામે લડવાના મુદ્દે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. બપોરે 3…
Read More » -
રિસર્ચમાં દાવો: 2 વર્ષ સુધી કોરોના ખતમ નહીં થાય, કારણો છે કંઈક આવા
અમેરિકાના સંશોધનકારો દ્વારા નવા અધ્યયનમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે કોરોનોવાયરસ રોગચાળો સંભવિત આગામી 18 થી 24 મહિના સુધી…
Read More » -
17 મે પછી લોકડાઉનનું શુ થશે? જાણો PM મોદીની મહત્વની બેઠક વિશે…
લોકડાઉન ભાગ -3 પછી શું થશે તેના પર આજે સ્પષ્ટ સંકેતો મળી જશે. થોડા સમય પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
Read More » -
પુરુષોત્તમ રુપાલાએ અધિકારીઓને અક્કલ વગરના કહ્યા અને જે બહારથી અમરેલી આવે છે એમને તો…
અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઈને…
Read More » -
PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક: લોકડાઉન હટાવવામાં આવશે કે લંબાશે , જાણો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરીથી રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે કોરોના વાયરસ સંકટ અંગે વાતચીત કરશે. વડા પ્રધાન મોદી મુખ્ય…
Read More » -
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMS માં દાખલ કરાયા, સૌ કોઈ ચિંતિત
દેશના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને…
Read More »