India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
આ રાજ્યોના મુખ્યમંત્રીઓ એ PM મોદીને કહ્યું, લોકડાઉન વધારવું જોઈએ
દેશમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં વધારો થાય છે. અત્યાર સુધીમાં દેશમાં 7000 થી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા…
Read More » -
ભારત માટે આગામી 2 અઠવાડિયા મહત્વના છે, જાણો કોરોના ની કેવી અસર હશે?
આગામી બે અઠવાડિયામાં શું થશે? ભારત માટે આગામી બે અઠવાડિયા કેમ સૌથી મહત્વપૂર્ણ છે? આગામી બે અઠવાડિયામાં કોરોનાના વિનાશનું ચિત્ર…
Read More » -
પુત્ર લોકડાઉનમાં ફસાઈ ગયો: માતા 1400 કિલોમીટર સ્કૂટર ચલાવીને પરત લઈ આવી
ભારતમાં કોરોના વાયરસના વધતા ખતરાને અટકાવવા માટે પીએમ મોદીએ 21 દિવસ લોકડાઉન ની જાહેરાત કરી હતી. રાતોરાત કરાયેલા લોકડાઉનમાં અનેક…
Read More » -
તબલીગી જમાતના 60 લોકો ગાયબ , ફોન પણ સ્વિચ્ડ ઓફ આવતા તપાસના આદેશ અપાયા
મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રમાં લગભગ 1018 લોકો કોરોનાથી સંક્રમિત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં…
Read More » -
કોરોના અપડેટ: 14 એપ્રિલે લોકડાઉન સમાપ્ત થશે કે નહીં? જાણો વિગતે
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે.જો કે સૂત્રોના જણાવ્યા મુજબ ઘણી રાજ્ય સરકારોએ…
Read More » -
દીવો પ્રગટાવવાને બદલે મોંમાંથી આગ ના ખેલ કરવા ગયો એમાં દાઢી સળગી ગઈ, વિડીયો વાયરલ
એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક મોમાંથી આગ કાઢીને ખેલ બતાવી રહ્યો છે. એવું…
Read More » -
કોરોના સામે જંગ: ઐશ્વર્યા રાયે દીવો પ્રગટાવ્યો, તો અમિતાભે કર્યું આવું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા દેશને સંબોધન કરતા લોકોને વિનંતી કરી હતી કે તેઓ 5 એપ્રિલ 2020 ને…
Read More » -
ભારતમાં કોરોના ને માત આપી: બ્રિટિશ નાગરિકે કહ્યું, આવો ઈલાજ તો UK માં પણ ના થાય
દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. શનિવાર સાંજ સુધી કોરોના ના 306 કેસ સામે આવી…
Read More » -
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા તાળી વગડાવાની કે દિવા કરવાની જરૂર નથી પણ…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પૂરતા પરીક્ષણો કરવામાં આવી રહ્યા નથી. તેમણે…
Read More » -
નર્સ સાથે અભદ્ર વ્યવહાર કરનાર તબલીગી જમાતના લોકો પર પગી શકે NSA, CM યોગીએ કહ્યું છોડીશું નહીં
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં, નર્સો સાથે અભદ્ર વર્તન કરનારા તબલીગી જમાતનાં લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ કાર્યવાહી થઈ શકે…
Read More »