India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
ભારતમાં આજથી 21 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉંન: ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધ
કોરોના વાયરસને પહોંચી વળવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આજે રાત્રે 12 વાગ્યાથી પીએમ મોદીએ 21…
Read More » -
કોરોના મહામારી સમયે સરકારે આ મોટી જાહેરાત કરી, જાણો તમને શું શું ફાયદો થશે
નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આખો દેશ કોરોના વાયરસ ને કારણે ઘરમાં બંધ છે. દરમિયાન…
Read More » -
કોરોના નો ખૌફ: પ્લેનમાં મુસાફરે છીંક ખાધી તો પાઇલોટ ઇમર્જન્સી ગેટમાંથી કૂદી ગયો
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર ની સ્થિતિ છે. કોરોનથી ડરી રહયા છે. જો કોઈ ઉધરસ-છીંક ખાય તો પણ આજુબાજુ ના…
Read More » -
દિલ્હીમાં કાલથી લોકડાઉન: બોર્ડર સીલ, એરપોર્ટથી લઈને બસ સેવા બધું બંધ, લોકો ક્યારે ઘરની બહાર નીકળી શકે જાણો
કોરોના વાયરસના ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દેશના તમામ શહેરોમાં લોક-ડાઉન જેવી પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. લોકોને તેમના ઘરે કેદ…
Read More » -
ભારતમાં વધુ એક કોરોના વાયરસના દર્દીનું દરમિયાન મોત, કુલ 348 કેસ
કોરોનાવાયરસથી પીડિત વ્યક્તિનું પટનાના એઇમ્સમાં મોત થયું છે. આ સાથે ભારતમાં કોરોનાવાયરસ ને લીધે મૃત્યુની સંખ્યા વધીને 6 થઈ ગઈ…
Read More » -
ઇટાલીમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 793 લોકોના મોત, ભારતમાં પણ સ્ટેજ 2 અને 3 ની વચ્ચે
આખું વિશ્વ કોરોના વાયરસ સંકટથી લડી રહ્યું છે. ઇટાલીમાં એક જ દિવસમાં 793 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં આ ખતરનાક…
Read More » -
PM મોદીએ દેશવાસીઓને કહ્યું, થોડા દિવસ જે શહેરમાં છો ત્યાં જ…..
દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિઓ છે. દિલ્હી સહિત અનેક રાજ્યોની સરકારોએ…
Read More » -
કોરોના વાયરસમાં સૌથી પહેલા આ 3 લક્ષણો દેખાય છે, જલ્દી જાણી લો
કોરોના જીવલેણ વાયરસના સંપર્કમાં આવનારા લોકોની સંખ્યા આખા વિશ્વમાં એક કરોડ ને વટાવી ગઈ છે. તાજેતરના અહેવાલમાં કોરોના વાયરસના લક્ષણોને…
Read More » -
કોરોના: હવે ભારતનો વારો, છેલ્લા 24 કલાકમાં જ 100 કેસ, કુલ કેસ 310
દેશભરમાં કોરોના ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 100 પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશભરમાં…
Read More » -
સિંગર કનિકા કપૂર સામે FIR દાખલ: એરપોર્ટ પર જ કોરોના પોઝિટિવ હતી છતાં છટકી ગઈ, પછી 400 લોકોને મળી
બોલીવુડની પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂરમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. તેનો આખો પરિવાર લખનઉના આઇસોલેશન વોર્ડમાં દાખલ થયો છે. એવો…
Read More »