India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
બોલીવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટિવ, પિતાએ કહ્યું તે 400 લોકોના સંપર્કમાં આવી
બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે 15 માર્ચે લંડનથી લખનઉ આવી હતી. આજદિન…
Read More » -
વડોદરા: દુબઈથી ફરીને આવેલા દંપતી સહીત 5 લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા, બ્લડ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા
કોરોનાવાયરસને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના ની એન્ટ્રી થઇ ગઈ છે. આવી સ્થિતિમાં દુબઈથી વડોદરાના…
Read More » -
PM મોદીનો સંદેશ: રવિવારે સવારે 7 થી 9 જનતા કર્ફ્યુ, કોઈ બહાર નીકળશે નહીં
કોરોના વાયરસથી દેશમાં ગભરાટનું વાતાવરણ છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાત્રે 8 વાગ્યે કોરોના વાયરસ અંગે દેશને સંબોધન…
Read More » -
નોઈડામાં કોરોના નો ચોથો પોઝિટિવ કેસ, દેશભરમાં દર્દીઓની સંખ્યા થઇ 152
કોરોના વાયરસ હવે દેશની સામે એક મોટો પડકાર બની રહ્યો છે. કોરોના ના કેસ સતત વધી રહ્યા છે અને હવે…
Read More » -
જો 5 દિવસ આવા લક્ષણો દેખાય તો Corona વાયરસનો ટેસ્ટ કરાવી લેજો
જેમ જેમ દિવસો જાય છે તેમ કોરોના વાયરસ વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે અને આ જીવલેણ વાયરસના સંપર્કમાં આવતા…
Read More » -
ઓડિશામાં કોરોના ના દર્દીએ ચિંતા વધારી: તે ટ્રેનમાં 129 લોકોના સંપર્કમાં આવ્યો હતો
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. આ વાયરસથી અત્યાર સુધી 131 લોકોને ચેપ લાગ્યો છે અને 3…
Read More » -
કોરોના વાયરસથી મહારાષ્ટ્રમાં વૃદ્ધ નું મોત: કુલ 128 કેસ, 3ના મોત
વિશ્વમાં 6000 થી વધુ લોકોનો ભોગ લેનાર કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં કોરોના ના કેસ દરરોજ વધી…
Read More » -
દેશમાં કોરોના કેસની સંખ્યા 119 થઇ: મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર બંધ કરાયું
દેશમાં કોરોના વાયરસના કેસો વધીને 119 થઈ ગયા છે. કોરોનાને કારણે મુંબઈના સિદ્ધ વિનાયક મંદિર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…
Read More » -
કોરોના વાયરસથી બચવા માટે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો
દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 6 હજારથી વધુ…
Read More » -
કોરોના વાયરસની અસર: દુનિયાભરમાં બધા સ્વામીનારાયણ મંદિર થશે બંધ
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ મેનેજમેન્ટે વિશ્વના તમામ સ્વામિનારાયણ મંદિરોને બંધ રાખવાની ઘોષણા કરી છે. સ્વામિનારાયણ…
Read More »