India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
ઓવૈસીએ સંસદમાં નાગરિક સંશોધન બિલ ફાડી નાખ્યું, કહ્યું કે દેશના વધુ એકવાર ભાગલા પડવા જઈ રહયા છે
લોકસભામાં ચર્ચા દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકત્વ સુધારણા બિલની નકલ ફાડી નાખી હતી. અસદુદ્દીન…
Read More » -
હૈદરાબાદ રેપના આરોપીઓએ એન્કાઉન્ટર પહેલા પોલીસને આ ખૌફનાક વાતો જણાવી હતી, જાણો
દિશા ગેંગરેપ અને મર્ડર કેસના ચારે આરોપીઓને 6 ડિસેમ્બરે કબૂલાત આપી હતી, પરંતુ હવે લોકો સામે તે વાત આવી છે…
Read More » -
આસામમાં હાથી ‘લાદેન’નું મોત, જંગલમાં આતંક મચાવ્યો હતો…જાણો વધુ
આસામના ગોલાપરા જિલ્લામાં, હાથી ‘લાદેન’ ઉર્ફે કૃષ્ણા જેણે લોકોના હૃદયમાં ભય પેદા કર્યો હતો અને જંગલમાં આતંક મચાવ્યો હતો તેનું…
Read More » -
IAS ઇન્ટરવ્યૂમાં, ટોપરને પાણીની બોટલ પર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, અને પછી….
UPSC ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરિણામ પછી UPSC ઇન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ થશે. જો…
Read More » -
દિલ્હી:ફેકટરીમાં આગથી 43 લોકોના મોત, આખરે ફેક્ટરી માલિકને પોલીસે ઝડપ્યો
પાટનગર દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજની બજારમાં આજે સવારે ભારે આગ ભભૂકી ઉઠી હતી. ઘટના બાદ વિસ્તારમાં હંગામો થયો…
Read More » -
ઉન્નાવ રેપ કેસ: પીડિતાનું મોડી રાત્રે મોત, છેલ્લા શબ્દો હતા “મારે જીવવું હતું”, આરોપીએ જામીન પર છૂટીને જીવતી સળગાવી હતી
ઉન્નાવમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોડી રાત્રે મોત નીપજ્યું હતું. પીડિતાને લખનૌથી દિલ્હી લઈ જવામાં આવી હતી.…
Read More » -
હૈદરાબાદ પોલીસે 35 મિનિટમાં આ રીતે ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું, જાણો આખી ઘટના
હૈદરાબાદ પોલીસે મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના ચાર આરોપીની ધરપકડ કરી હતી. શુક્રવારે સાયબેરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે પત્રકાર…
Read More » -
રિલાયન્સ Jio એ નવા પ્લાન જાહેર કર્યા, 40% મોંઘા થયા પ્લાન પણ સાથે અનેક લાભ
ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ Jio એ તેના નવા પ્લાન જાહેર કર્યા છે. નવા પ્લાનની કિંમતોમાં 40% નો વધારો થયો છે.…
Read More » -
બળાત્કારની ઘટનાઓ પર આ ડિરેક્ટરે કહ્યું કે, મહિલાઓ પોતાની પાસે કોન્ડોમ રાખે અને….
હૈદરાબાદમાં મહિલા ડોકટર સાથે ગેંગરેપ અને હત્યા મુદ્દે દેશભરમાં રોષનો માહોલ છે.બળાત્કારની ઘટનાની ગુંજ સંસદમાં પણ ગુંજી હતી. દેશભરમાં લોકો…
Read More » -
મનમોહન સરકારે બળાત્કારીને ફાંસી આપી હતી , ત્યારથી આજ સુધી દેશમાં 4 લાખ બળાત્કારના કેસ
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે જે બન્યું તેણે દેશના દરેક નાગરિકને ચોંકાવી દીધા છે. દેશમાં મહિલાની સલામતી અંગે પ્રશ્નો ઉભા થઈ…
Read More »