India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
ડેટિંગ સાઇટને કારણે આ વ્યક્તિને 73.5 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા, તમે ધ્યાન રાખજો
નવી મુંબઈમાં ખારઘર પોલીસની ટીમે કોલકાતામાં બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોમાં એક…
Read More » -
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરિયલમાં મોટો વળાંક, હવે દયાબેનનાં માતા એન્ટ્રી કરશે
તારક મહેતાના દર્શકો દયાબેન ના પાછા ફરવાની રાહ જોઈ રહયા છે ત્યારે જ સીરિયલમાં એક મોટો વળાંક આવશે. એવા અહેવાલો…
Read More » -
ખુજલીવાળો રોગ ‘સ્કેબીઝ’ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેના લક્ષણો અને સારવાર જાણી લો
ઠંડીની શરૂઆત થતા જ સ્કિન ઇન્ફેક્શન ના કેસ વધી જાય છે. ‘સ્કેબીઝ’ નામનો ચેપી રોગ પણ અત્યારે ઝડપથી ફેલાઈ રહ્યો…
Read More » -
રાજ્યસભામાં ભાજપના સાંસદોને રાઉતે કહ્યું, જે સ્કૂલમાં તમે ભણો છો ત્યાંના અમે હેડમાસ્ટર છીએ
રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ અંગે ચર્ચા કરતી વખતે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આજે દેશના ઘણા ભાગોમાં બિલનો વિરોધ…
Read More » -
મુંબઈ: સુટકેસમાંથી માથા વગરની લાશ મળી આવી, સગા બાપે શું કર્યું હતું જાણો
મુંબઈ: થાણે ક્રાઈમ બ્રાંચે કલ્યાણ રેલ્વે સ્ટેશનની બહાર સુટકેસમાં મળેલી લાશ મામલે મૃતક યુવતીના પિતાની ધરપકડ કરી છે.યુવતીની હત્યા કર્યા…
Read More » -
ભારતના આ મંદિરમાં સાક્ષાત ભગવાન શિવ વાસ કરે છે, જાણૉ રોચક પૌરાણિક કહાની
મંદિરોને હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. તેમ છતાં મંદિરો તેમના પોતાનામાં ખૂબ જ શુદ્ધ અને પવિત્ર છે, પરંતુ…
Read More » -
ચેતી જજો: Zomato માંથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કર્યું, એકાઉન્ટમાંથી 91000 રૂપિયા ઉડી ગયા
દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ભોજન માટે 91 હજાર રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ખરેખર આ વિદ્યાર્થી સાથે વાત…
Read More » -
નવા વર્ષથી બંધ થઈ જશે 2000 રૂપિયાની નોટ? જાણો શું કહ્યું મોદી સરકારે
સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યું છે કે 31 ડિસેમ્બર પછી 2000 રૂપિયાની નોટો બંધ થવાની છે. આ સમાચાર…
Read More » -
દિલ્હી: નિર્ભયા કેસનો આરોપી બોલ્યો, પ્રદુષિત હવા-પાણીથી લોકો મરી જ રહ્યા છે તો ફાંસી કેમ?
નિર્ભયા બળાત્કાર કેસમાં દોષિત આરોપી અક્ષય કુમારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ અરજી દાખલ કરી છે. મૃત્યુદંડની સજા સંભળાતા અક્ષયે રિવ્યુ પિટિશનમાં…
Read More » -
ઓવૈસીએ સંસદમાં નાગરિક સંશોધન બિલ ફાડી નાખ્યું, કહ્યું કે દેશના વધુ એકવાર ભાગલા પડવા જઈ રહયા છે
લોકસભામાં ચર્ચા દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકત્વ સુધારણા બિલની નકલ ફાડી નાખી હતી. અસદુદ્દીન…
Read More »