India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
આ અદ્ભુત મંદિરમાં લગ્ન કરવાથી જીવન ખુશીઓથી ભરાઈ જશે, શિવ-પાર્વતીએ અહીંયા લીધા હતા સાત ફેરા
Triyuginarayan Temple : શિવપુરાણની કથાઓ અનુસાર માતા પાર્વતીએ કઠોર તપસ્યા બાદ શિવને ફરીથી પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. એવી માન્યતા…
Read More » -
2000 ની નોટ બંધ કરવા બાબતે મમતા બેનર્જીએ મોદી પર નિશાન સાધ્યુ, જાણો શું કહ્યું
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ માટે આરબીઆઈએ સપ્ટેમ્બર 2023ની સમયમર્યાદા…
Read More » -
પહેલા 30 સપ્ટેમ્બર 2016 અને હવે 19 મે 2023 : નોટબંધીના સાડા 6 વર્ષ પછી, RBIએ 2000 રૂપિયાની નોટો ન છાપવાનો નિર્ણય કેમ લીધો?
RBIએ 19 મે 2023ની સાંજે મોટો નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણય હેઠળ હવે RBI 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી…
Read More » -
ફરીથી નોટબંધી: 2000ની નોટો પાછી ખેંચાશે, સામાન્ય લોકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકશે
RBI to withdraw Rs 2,000 notes from circulation: રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય…
Read More » -
બિહારમાં પંડિત ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી “બાબા બાગેશ્વર” ને પોલીસ દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો
bageshwar dham : બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં કજ…
Read More » -
Debit Card અને ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાવધાન! નાણાં મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યો છે
Debit Card : નાણા મંત્રાલયે કહ્યું છે કે વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચને (LRS)ના દાયરામાં લાવવા માટે FEMA એક્ટમાં સુધારો…
Read More » -
દેવકીનંદન મહારાજનો મોટો દાવો : જામા મસ્જિદની સીડી નીચે…..
આગ્રામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પ્રોટેક્ટેડ સર્વિસ ટ્રસ્ટના સંરક્ષક કથાકાર દેવકીનંદન મહારાજે (Devkinandan Maharaj) મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે…
Read More » -
ચોર ની ચિઠ્ઠી વાયરલ: એવું સપનું આવ્યું કે 9 વર્ષ પછી મંદિરમાંથી ચોરેલા ઘરેણા પરત કર્યા
Thief’s note viral : ભાગ્યે જ જોવા મળે છે કે ચોરી કર્યા બાદ ચોર પોતાનો ગુનો સ્વીકારે છે. પરંતુ એક…
Read More »

