Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
ઊંઝા લક્ષચંડી યજ્ઞ: અમિત શાહ આવશે તો પાટીદાર સમાજના યુવાનો બેફામ વિરોધ કરશે એ નક્કી..
આગામી ૧૮ થી ૨૬ જાન્યુઆરી ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને…
Read More » -
નાગરિક સંશોધન બિલના વિરોધમાં ગુવાહાટીમાં કર્ફ્યુમાં પણ લોકોએ જોરદાર વિરોધ કર્યો, ઇન્ટરનેટ સેવા બંધ, ફ્લાઈટ્સ રદ
નાગરિકતા સુધારણા બિલને લઈને આસામમાં વિરોધ ચાલુ છે. ગુરુવારે ગુવાહાટી ક્લબની બહાર પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી.…
Read More » -
રાજ્યસભામાં ભાજપના સાંસદોને રાઉતે કહ્યું, જે સ્કૂલમાં તમે ભણો છો ત્યાંના અમે હેડમાસ્ટર છીએ
રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ અંગે ચર્ચા કરતી વખતે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આજે દેશના ઘણા ભાગોમાં બિલનો વિરોધ…
Read More » -
ગોધરાકાંડ મામલે નરેન્દ્ર મોદીને ક્લીનચિટ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ પર સવાલ
2002ના ગુજરાતના રમખાણ મામલે જસ્ટિસ જીટી નાણાવતીના રિપોર્ટને આજે વિધાનસભા સમક્ષ રાખવામાં આવ્યો. રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહે કહ્યું હતું કે આયોગે…
Read More » -
વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાતા મેવાણીએ ખરાખરી સંભળાવી અને કહ્યું, રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી આજે પણ નહીં કાલે પણ નહી”
ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે પણ આક્રમકઃ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને તમામ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા…
Read More » -
ઓવૈસીએ સંસદમાં નાગરિક સંશોધન બિલ ફાડી નાખ્યું, કહ્યું કે દેશના વધુ એકવાર ભાગલા પડવા જઈ રહયા છે
લોકસભામાં ચર્ચા દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકત્વ સુધારણા બિલની નકલ ફાડી નાખી હતી. અસદુદ્દીન…
Read More » -
કોંગ્રેસ આક્રમકઃ મૂડમાં : નેતાઓ પર વોટર કેનનથી પાણીનો મારો, અમિત ચાવડાના કપડાં ફાટ્યા, નેતાઓની અટકાયત પણ કરવામાં આવી
કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી પણ થોડે આગળ જતા જ કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો અને…
Read More » -
કોંગ્રેસની વિધાનસભા કૂચ: કોંગ્રેસના મોટા નેતાઓ પહોંચ્યા ગાંધીનગર, 1500 થી વધુ પોલીસ જવાનો તૈનાત
આજથી વિધાનસભામાં શિયાળુ સત્ર શરુ થશે જેમાં પરીક્ષામાં ગેરરીતિ, ખેડૂતોઅને અનેક મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે.કોંગ્રેસ દ્વારા બહારથી પણ…
Read More » -
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્યની કારે ટક્કર મારતા એકનું મોત,
અમદાવાદના મેમનગરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો.અકસ્માતમાં દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની ઈનોવા ગાડીએ એક એક્ટિવાચાલકને…
Read More » -
ઉદ્ધવ ઠાકરે સરકારે 169 મતથી બહુમત સાબિત કર્યું, ભાજપને રેલો આવતા 105 MLAએ વિધાનસભામાંથી ચાલતી પકડી
મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કરવાનું હતું તેમાં કાઉન્ટીંગમાં 169 સભ્યોએ ઉદ્ધવ સરકાર માટે મત આપીને બહુમત…
Read More »