Bjp
-
મોદીનો વિરોધ કરનારા કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્યએ ભાજપમાં જોડાઈને કહ્યું, મોદીના હાથમાં દેશ સુરક્ષિત,કોંગ્રેસ ભ્રષ્ટ
મધ્યપ્રદેશના રાજકારણના ‘મહારાજ’ કહેવાતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટી…
Read More » -
રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં પણ બળવો થશે? જાણો વિગતે
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મોટા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ 20 ધારાસભ્યોએ કોંગ્રેસમાથી રાજીનામુ આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર…
Read More » -
કમલનાથ ગેમ પલટી નાખશે? કોંગ્રેસે કહ્યું કે ભાજપના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે
મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તીવ્ર બની રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી કમલનાથ સરકાર…
Read More » -
ભાજપને પણ રેલો આવ્યો? પોતાના ધારાસભ્યોને રાતોરાત બસમાં ભરીને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ નેતાજ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય રંગ બદલાયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી…
Read More » -
જ્યોતિરાદિત્ય સિંધિયા ને મોદીના ઘરે લઇ ગયા શાહ, અને કમલનાથ સરકારનો ખેલ ખતમ..!
પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી છે અને સાથે 20 ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યું છે. સિંધિયાના નિર્ણય સાથે…
Read More » -
જ્યોતિરાદિત્યનું રાજીનામુ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી જશે: જ્યોતિરાદિત્યને મોદી સરકારમાં મળશે મંત્રી પદ
મધ્યપ્રદેશના રાજવી પરિવારમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યમંત્રી કમલનાથથી નારાજ…
Read More » -
મધ્યપ્રદેશ: કોંગ્રેસના 20 મંત્રીઓનું રાજીનામુ, જ્યોતિરાદિત્ય સહીત 20 કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની શક્યતા
મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય સંકટ ઉભું થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક એવા કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો બેંગ્લોર…
Read More » -
ડો.મનમોહન સિંહે દેશને સંકટમાંથી બહાર કાઢવા માટે મોદીજીને આ 3 રસ્તા બતાવ્યા
ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે દેશના ત્રણ પડકારોની ગણતરી કરતાં કહ્યું છે કે આનાથી ભારતની આંતરિક સામાજિક રચનાને નુકસાન થશે. ઉપરાંત…
Read More » -
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત કાર્યક્રમનો 100 કરોડ ખર્ચ કોણ કરવાનું છે? સરકારે હાથ ઊંચા કર્યા
અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેમના સ્વાગતમાં મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે. પરંતુ દિલ્હીમાં વિદેશ…
Read More » -
કેજરીવાલના શપથગ્રહણમાં ભાજપના એક ધારાસભ્ય પહોંચ્યા, સીટ અને ગાડીનું પાર્કિંગ પણ ન મળ્યું
અરવિંદ કેજરીવાલે આજે ત્રીજી વખત દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે સીએમ કેજરીવાલ કોંગ્રેસના શીલા દિક્ષિત બાદ…
Read More »