ahmedabad news
- Ahmedabad
આણંદ : ખેતરમાં વીજ કરંટ લાગતા ખેડૂતનું કરૂણ મોત
આણંદના વરસડા ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેમકે આ ગામમાં વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત નીપજ્યું હોવાનું…
Read More » - Ahmedabad
હવામાન વિભાગે ફરી વરસાદની કરી આગાહી, અમદાવાદમાં આવું રહેશે વાતાવરણ
બિપોરજોય વાવાઝોડા બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય…
Read More » - Ahmedabad
અમદાવાદના સરસપુરમાં બાળકોની રમવા બાબતમાં ઝઘડો થતા પાડોશીએ હુમલો કર્યો, વૃદ્ધાનું મોત
અમદાવાદ શહેરથી હત્યાનો ગુનો સામે આવ્યો છે. અમદાવાદના સરસપુરમાં બાળકો રમવાની બાબતમાં એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું…
Read More » - Ahmedabad
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા અને તેની પુત્રી પર કર્યો એસીડ એટેક
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » - Ahmedabad
ભાડાના મકાનમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી નાગરિકો પાસેથી ડોલર ટ્રાન્સફર કરાવીને કરતા હતા મોટી કમાણી
પૈસા કમાવવા માટે ઘણા લોકો શોર્ટકટ અપનાવતા હોય છે. અને ઘણી વખત લોકો કોઈ સાથે છેતરપિંડી પણ કરવા લાગતા હોય…
Read More » - Ahmedabad
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટે યોજી પત્રકાર પરિષદ
20 જૂનના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથની અમદાવાદમાં 146ની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા…
Read More » - Ahmedabad
હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાના ટકરાયા બાદ હવે શું થશે…..
બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં મોડી રાત્રીના ટકરાયુ હતું. આ ચકવાત ભયંકર ચક્રવાતમાં ફેરવાયું છે. જ્યારે આજ સુધીમાં આ વાવાઝોડું ધીમું…
Read More » - Ahmedabad
હાઇકોર્ટે આરોપીને જામીન આપતા જ અરજદારોએ કોર્ટ પરિસરમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ
ગુજરાત હાઇકોર્ટમાં અત્યારસુધીમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના સામે આવી છે. હાઇકોર્ટમાં ચાલી સુનાવણી દરમિયાન અરજદારોએ આપઘાત કરવાનો…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડાની અમદાવાદમાં અસર, અનેક વિસ્તારમાં ભારે પવન સાથે શરુ થયો વરસાદ
બિપોરજોય વાવાઝોડાનો સંકટ ગુજરાત પર ઘેરાયેલો છે અને તેના લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.…
Read More » - Ahmedabad
વાવાઝોડું દ્વારકાથી હવે માત્ર આટલા કિમી દૂર, જલ્દી જ ગુજરાતના દરિયાકિનારાના આ વિસ્તારથી ટકરાશે
બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાએ ફરી દીધા બદલી નાખી છે. પાકિસ્તાન તરફ જઈ રહેલ વાવાઝોડું…
Read More »