ahmedabad news
- Gujarat
બિપોરજોય ચક્રવાતને લઈને મોટા સમાચાર, સ્કૂલોમાં બે દિવસની રજા અપાઈ
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝાડોની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લાને રેડ…
Read More » - Gujarat
આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ લોકોને ઝડપી પાડી ગુજરાત ATSએ પાર પાડ્યું મોટું ઓપરેશન
પોરબંદરમાં ગુજરાત ATS દ્વારા સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાંથી આતંકવાદી સંગઠન ISISના મોડ્યુલનો ગુજરાત ATS દ્વારા એક…
Read More » - Ahmedabad
અમદાવાદમાં નાગાલેન્ડના યુવક પર થયેલ હુમલાના પડઘા ગુજરાત બહાર પડ્યા, આ રાજ્યના મુખ્યમંત્રીએ લખ્યો પત્ર
અમદાવાદ શહેરના ચાણકપુરી વિસ્તારમાં નાગલેન્ડના યુવક પર થયેલ હુમલાની ઘટના અમદાવાદ પુરતી સીમિત રહી નથી. નાગલેન્ડના મુખ્યમંત્રીએ આ મામલે ગુજરાતના…
Read More » - Ahmedabad
એકલતા દૂર કરવા બીજા લગ્ન કરેલા વૃદ્ધને બીજી પત્નીએ કહી એવી વાત કે વૃદ્ધ ક્યારેય ન બાંધી શક્યા શારીરિક સંબંધ
અમદાવાદમાં રહેતા એક વૃદ્ધએ પોતાની એકલતા દૂર કરવા માટે થઈને બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આમ કરવું વૃદ્ધને ભારે પડ્યું…
Read More » - Ahmedabad
તંત્રની ઉદાસીનતા તો જુઓ, અમદાવાદમાં અત્યંત ગંભીર રીતે જર્જરિત બ્રીજનું સમારકામ પણ મીડિયા રિપોર્ટ પછી તંત્રએ શરૂ કર્યું
ગુજરાતભરમાં હાલ બ્રિજની બનાવટથી લઈને બ્રિજના ચાલી રહેલ સમારકામમાં તંત્ર દ્વારા ખૂબ આળસ કરવામાં આવી રહી છે. જેના મારને બ્રિજની…
Read More » - Ahmedabad
ડીંગુચા પરિવારના મૃત્યુના કેસમાં કેનેડા પોલીસે અમદાવાદ સહિતના સ્થળોએ શરૂ કરી તપાસ
કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત બાદ આ મામલો ચર્ચાનો વિષય બનેલો છે. તેને લઈને સતત પોલીસ દ્વારા…
Read More » - Ahmedabad
ઓડિશા જેવી દુર્ઘટના ના થાય તે માટે અમદાવાદ-મુંબઇ રેલમાર્ગ પર લાગશે કવચ સિસ્ટમ
ઓડિશામાં રેલ દુર્ઘટના થયા પછી રેલવે તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે ભારતીય રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે કવચ સિસ્ટમ…
Read More » - Ahmedabad
શટલ રિક્ષામાં બેસતા પહેલા કરજો 100 વાર વિચાર નહિ તો…
અમદાવાદમાં શટલ રિક્ષાનો ઉપયોગ કરીને પરિવહન કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ગત…
Read More » - Ahmedabad
અમદાવાદ: વ્યાજખોરો ના ત્રાસથી શિક્ષકે આપઘાત કર્યો, પોલીસ પર પણ આરોપ, ૫.૫૦ લાખના ૧૪ લાખ ચૂકવ્યા હતા છતાં…
અમદાવાદના ઓઢવથી શિક્ષક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે દ્વારા રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું…
Read More »
