gujarat news
- Gujarat
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરતે ફરી એકવાર મહેકાવી માનવતા
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરત ખાતેથી વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા 42 વર્ષની ઉંમરના દયાનંદ…
Read More » - Ahmedabad
બિપોરજોય ચક્રવાતના કારણે ઠેર ઠેર વૃક્ષો અને વિજપોલ થયા ધરાશાયી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ગત રોજ રાત્રીના સમયે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું…
Read More » - Gujarat
ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં તબાહી મચાવી, બે લોકોના મોત, 22 ઘાયલ, 23 પશુઓના મોત
ચક્રવાત બિપરજોયે ગુરુવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે પવનની ઝડપ 115-120 કિમી પ્રતિ કલાકથી વધુ હતી…
Read More » - Ahmedabad
હાઇકોર્ટે આરોપીને જામીન આપતા જ અરજદારોએ કોર્ટ પરિસરમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ
ગુજરાત હાઇકોર્ટમાં અત્યારસુધીમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના સામે આવી છે. હાઇકોર્ટમાં ચાલી સુનાવણી દરમિયાન અરજદારોએ આપઘાત કરવાનો…
Read More » - Ahmedabad
ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાએ પિતા પુત્રનો લીધો ભોગ, જાણો એવું તો શું થયું?
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. જ્યારે હવે તેની અસરો પણ શરુ થઈ ગઈ છે જ્યારે ગઈકાલ મધરાત્રી સુધી…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડાના કહેર ને જોતા અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા વાવાઝોડાએ તેનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવા…
Read More » - Ahmedabad
‘બિપોરજોય’ ક્યારે નબળું પડશે? હવામાન વિભાગે કરી આગાહી….
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે થોડા જ સમયમાં ટકરાવવાનું છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.…
Read More » - Gujarat
ગુજરાત ATS એ પકડેલ આતંકીની તપાસમાં થયો ઘટસ્ફોટ, સુરત કોર્ટમાં હુમલો કરવાનો હતો પ્લાન
ગુજરાત ATSએ ઝડપી પાડેલ આતંકી સુમેરાબાનુની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું કે તેણી સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલો…
Read More » - Ahmedabad
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બિપોરજોય વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
ગુજરાતની નજીક ધીરે-ધીરે બિપોરજોય વાવાઝોડું વધી રહ્યું છે. જ્યારે હાલમાં ૬ કિમી પ્રતી કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાનું…
Read More » - Ahmedabad
એક નહીં પણ બે વખત ટકરાશે બિપોરજોય વાવાઝોડું
બિપોરજોય ચક્રવાત આજ રોજ સાંજના સમયે 4થી 8 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા જખૌ ખાતે ટકરાશે. હાલ બિપોરજોય ચક્રવાત…
Read More »