gujarat
- Ahmedabad
જાણો શુ છે ભગવાન જગન્નાથના મંદિરના વર્ષો જુના ધોળી દાળ અને કાળી રોટીના પ્રસાદનું મહત્વ
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે…
Read More » - Ahmedabad
આણંદ : ખેતરમાં વીજ કરંટ લાગતા ખેડૂતનું કરૂણ મોત
આણંદના વરસડા ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેમકે આ ગામમાં વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત નીપજ્યું હોવાનું…
Read More » - Ahmedabad
હવામાન વિભાગે ફરી વરસાદની કરી આગાહી, અમદાવાદમાં આવું રહેશે વાતાવરણ
બિપોરજોય વાવાઝોડા બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય…
Read More » - Ahmedabad
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ટકરાતા કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બન્યો…
Read More » - Gujarat
લો બોલો, આ ચોરોએ તો શોરૂમમાંથી નવી કાર જ ચોરી લીધી, સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ સમગ્ર ઘટના
વલસાડ જિલ્લાથી ચોરીની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણમાં કારના શોરૂમમાં બે તસ્કરો ત્રાટકયા હોવાની જાણકારી સામે આવી…
Read More » - Ahmedabad
અમદાવાદના સરસપુરમાં બાળકોની રમવા બાબતમાં ઝઘડો થતા પાડોશીએ હુમલો કર્યો, વૃદ્ધાનું મોત
અમદાવાદ શહેરથી હત્યાનો ગુનો સામે આવ્યો છે. અમદાવાદના સરસપુરમાં બાળકો રમવાની બાબતમાં એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું…
Read More » - Ahmedabad
દાહોદમાં દારુ ભરેલી ગાડી રોકતા પોલીસ પર કરવામાં આવ્યું ફાયરીંગ, ગાડીને આગ પણ ચાંપવામાં આવી
રાજ્યમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેને લઈને સતત જાણકારી સામે આવી રહી છે. એવામાં બુટલેગરો પણ બેફામ બન્યા છે.…
Read More » - Ahmedabad
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી આગાહી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ટકરાતા કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થતા કચ્છ…
Read More » - Gujarat
અડધી રાત્રે પાડોશી મહિલાના ઘરમાં જઈને કરી સબંધ રાખવાની માંગણી અને પછી…
કહેવાય છે કે પહેલો સગો પાડોશી. પરંતુ ઘણી વખત પાડોશી દુશ્મનને પણ સારા કહેવડાવે એવા નીકળતા હોય છે. ત્યારે આવું…
Read More » - Gujarat
બિપોરજોય વાવાઝોડાને લીધે ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું, ધાનેરાના આલવાડા પાણી વહેણમાં આઠ લોકો ફસાતા રેસ્ક્યુ કરાયા
બિપોરજોય વાવાઝોડાનો કહેર હજુ પણ ગુજરાત પર જોવા મળી રહ્યો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડાની કહેર ઉત્તર…
Read More »