gujarat
- Gujarat
કોલકાતામાં તબીબ પર દુષ્કર્મ મામલામાં રાજ્યની હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા, ઓપીડી અને વોર્ડ સર્વિસ ને કરી બંધ
કોલકાતામાં જુનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ કેસને લઈ ડોક્ટરો સહિત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશભરના અનેક શહેરમાં…
Read More » - South Gujarat
સુરતમાં યુવકની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા, જાણો સમગ્ર મામલો…
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ એક બાબત સુરતથી સામે આવી છે. સુરતના…
Read More » - Gujarat
હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લાઓમાં રહેશે વરસાદી માહોલ
રાજ્યમાં હાલ વરસાદના વિરામ લેવામાં આવ્યો છે. તેની સાથે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી…
Read More » - Saurashtra
સુરેન્દ્રનગરમાં 17 વર્ષ બાદ શરૂ થઈ સીટી બસ, માત્ર આટલા રૂપિયામાં શહેરીજનો કરી શકશે મુસાફરી
સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે સુરેન્દ્રનગરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં…
Read More » - Saurashtra
વેરાવળના શાપરમાં પ્રેમીએ જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ…
વેરાવળનાં શાપરમાં ગત શનિવારના બનેલી હત્યાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. પતિને છોડી પ્રેમી સાથે રહેનાર મેંદરડા તાલુકાના…
Read More » - Gujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નડિયાદમાં કરતા આપ્યું મોટું નિવેદન
આજે સમગ્ર દેશમાં 78 માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાએ સ્વતંત્રતા પર્વ ખેડા જિલ્લાના નડિયાદમાં…
Read More » - Gujarat
અમદાવાદમાં પોલીસ કર્મચારીએ ઓફિસમાં ગોળી મારી કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ…
Read More » - Gujarat
ચોટીલામાં તિરંગા યાત્રામાં ગાંધી-સરદારને બદલે સાવરકરના ટી-શર્ટ! કોંગ્રેસ નેતાઓ સામે નોંધાયો ગુનો
ચોટીલાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચોટીલામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા બાળકોને વીર સાવરકરની ટી-શર્ટ પહેરાવવામાં આવી હતી. એવામાં હવે આ…
Read More » - Gujarat
અમદાવાદમાં રક્ષાબંધન પર મહિલાઓને મળી ખાસ ભેટ, લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યને સમર્પિત રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો દ્વારા…
Read More » - Gandhinagar
ગાંધીનગરમાં સર્જાઈ દુર્ઘટના : સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરતા પાંચ લોકો ડૂબ્યા, ત્રણના મોત
ગાંધીનગરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સવાર ના દશામાની મૂર્તિ પધરાવવા જતા સાબરમતીમાં પાંચ લોકો ડૂબી ગયા હોવાનો…
Read More »