latest news
- South Gujarat
ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર
વલસાડ જિલ્લામાં રવિવારના રોજ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના લીધે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો…
Read More » - Saurashtra
ગુજસીટોક કેસમાં રાજુ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના આરોપીઓ ના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલના પોલીસ દ્વારા…
Read More » - South Gujarat
વલસાડમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલો બ્રિજ થયો ધરાશાયી
ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકા માં બ્રિજ તૂટ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વલસાડ ના પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા…
Read More » - Vadodara
વડોદરાની ખાનગી યુનિવર્સીટીમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીએ તાંત્રિકે આપેલ પાવડર અને દવા પીધી અને પછી….
વડોદરાથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વડોદરામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીને સાત દિવસથી પેટમાં દુઃખાવો…
Read More » - Gujarat
હવામાન વિભાગની ભયંકર આગાહી, આ જિલ્લાઓ આજે જોવા મળશે ભારે વરસાદ
રાજ્યમાં હાલ વરસાદી માહોલ બન્યો છે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે તેના લીધે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા…
Read More » - South Gujarat
સુરતમાં વ્યાજખોરનો અનોખો ત્રાસ, રૂપિયાના બદલામાં કરતો હતો એવું કે…
રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે. સુરતના…
Read More » - Gujarat
અમદાવાદ : વસ્ત્રાપુરની હોટલ શૈલીમાં CID ક્રાઈમની ટીમ પર બે રશિયન યુવતીનો કર્યો હુમલો
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર માં આવેલી શૈલી હોટેલથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ હોટલમાં બે રશિયન યુવતી ઓ દ્વારા રેડ…
Read More » - Saurashtra
સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી, જાણો શું છે સમગ્ર મામલો?
સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામ થી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગામના 47 ખેડૂતો દ્વારા રાજ્યપાલ ને ઈચ્છા મૃત્યુની માંગ કરતો…
Read More » - South Gujarat
સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસનો સર્જાયો અકસ્માત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં…
Read More » - Gujarat
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કહેર યથાવત, 148 શંકાસ્પદ કેસ, 61 ના મોત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસ નો ભય સતત ફેલાઈ રહ્યો છે. કેમ કે, ચાંદીપુરા વાયરસ ના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.…
Read More »