Saurashtra news
- Saurashtra
પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત : ક્ષત્રિય સમાજના યુવકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાને અટકાવવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં…
Read More » - Gujarat
દ્વારકાના આ ટાપુ પર લોકોના અવર-જવર પર પ્રતિબંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય..
દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દરિયાના રસ્તે થતી દેશ-વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા મોટો નિર્ણય લેવામાં…
Read More » - Saurashtra
જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના, ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Saurashtra
રાજકોટના કોટડા ગામમાં વ્યાજખોરોનો આતંક : પતિ-પત્ની ઝેરી દવા પીતા પતિનું મૃત્યુ, પત્નીની હાલત ગંભીર
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના કોટડા ગામ થી વ્યાજખોરોનો આતંક નો મામલો સામે આવ્યો છે. આ ગામમાં વ્યાજખોરોનો આતંક ના લીધે…
Read More » - Saurashtra
અનંત અંબાણીએ પોતાની સ્પીચમાં એવું તો શું કહ્યું કે, સાંભળીને મુકેશ અંબાણીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા….
ગુજરાતના જામનગરમાં રાધિકા અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. 1 માર્ચથી શરૂ થયેલી આ ઈવેન્ટનો આજે ત્રીજો દિવસ…
Read More » - Saurashtra
રિવાબાએ પૂનમ માડમને મળીને ટિકિટ મળવાની શુભેચ્છા પાઠવી, તસ્વીરને લઈને જામનગરના રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. એવામાં લોકસભાની ટિકિટ જાહેર…
Read More » - Gujarat
રાજકોટમાં લિફ્ટના સાતમાં માળેથી પટકાતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત
રાજકોટથી આશ્ચર્યચકિત કરનાર ઘટના સામે આવી છે. જેમાં લિફ્ટમાંથી બહાર નીકળતા સમયે પગ લપસી જતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની…
Read More » - Gujarat
પત્ની સાથે ચાલી રહેલા ઝઘડાઓના ત્રાસથી ૩૫ વર્ષીય યુવાને એસીડ પીને કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવા જ…
Read More » - Gujarat
જામનગરમાં હનુમાનજીના મંદિરમાં તોડફોડ, અજાણ્યો વ્યક્તિ મૂર્તિ તોડી થયો ફરાર
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » - Gujarat
દરિયામાંથી મળેલા કેરબામાંથી કેમિકલ પી જતા બે માછીમારોના મોત, પાંચથી છ સારવાર હેઠળ
રાજ્યમાં વધુ એક વખત ઝેરી કેમિકલ પીવાનો મામલો સામે આવ્યો છે. પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાના લીધે બે માછીમારના મોત નીપજ્યા…
Read More »