- Ahmedabad
અમદાવાદ: પિતાએ પુત્રને દારૂની લત છોડાવવા માર માર્યો પરંતુ બન્યું એવું કે પિતાને હવે જેલમાં રહેવું પડશે, જાણો શું છે સમગ્ર મામલો….
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અને ગુજરાત અને ગુજરાતના લોકો દારૂ મુકત છે તેવું કહેવામાં આવે છે. પરંતુ દારૂને લઈને…
Read More » - Crime
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરથી આવ્યા દુઃખદ સમાચાર, તેમના કાકાની કરવામાં આવી હત્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારથી દુઃખદ ઘટના સામે આવી છે. તેમાં જાણકારી સામે આવી છે કે, તેમના કૌટુંબિક કાકાનું સુરતમાં…
Read More » - India
Factcheck: ગુગલ હેક કરીને ઋતુરાજ ને કરોડો ના પગારવાળી નોકરી નથી મળી, જાણો હકીકત
Factcheck: વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલને 51 મિનિટ સુધી હેક કરનાર ઋતુરાજ ચૌધરીને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સર્ચ એન્જિન કંપની દ્વારા…
Read More » - India
ટ્રોલી અને કાર વચ્ચે ગંભીર ટક્કરમાં 3 લોકોના મોત, 1 ઘાયલ
દેશમાં ઠંડીનું જોર યથાવત છે. ગાઢ ધુમ્મસના કારણે અનેક કાર ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણાના રોહતકમાં…
Read More » - Crime
વડોદરામાં એક નશેડી પત્નીએ તેના પતિની હત્યા કરી હતી, કોર્ટે આપી આ સજા
વડોદરા શહેરના પાદરા તાલુકામાં એક નશેડી પત્નીએ તેના પતિની હત્યા કરી હતી જેમાં કોર્ટે સજા સંભળાવી છે. પાદરા તાલુકાના ઉમરાયા…
Read More » - Bollywood
આ સંગીત દિગ્દર્શકે લતા મંગેશકર વિશે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી, કહ્યું હતું કે ગમે તે થાય પણ…
લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમનો અવાજ સંગીત પ્રેમીઓના હૃદયમાં કાયમ માટે ધૂન વગાડશે. લતાજીએ તેમના શરૂઆતના વર્ષો…
Read More » - Crime
વડોદરામાં સ્પાની આડમાં ચાલી રહ્યું હતું કૂટણખાનું, પરંતુ પોલીસની ચાલાકીથી થયો પર્દાફાશ
વડોદરા શહેરથી કૂટણખાનું પકડાયું હોવાનું સામે આવી છે. જેમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હતું. વડોદરા શહેરની પોલીસ દ્વારા હરણી…
Read More » - Bollywood
સ્વર કોકિલા લતાજી નું નિધન: જાણો શા માટે લતા મંગેશકરે લગ્ન કર્યા ન હતા
સ્વરા કોકિલા લતા મંગેશકરના નિધનના સમાચારે સંગીતપ્રેમીઓને સ્તબ્ધ કરી દીધા છે. જેમના પ્રેમથી ભરેલા ગીતો દરેકના ચહેરા પર સ્મિત લાવ્યા…
Read More » - Crime
જામનગર: તાળું તોડ્યા વિના જ 32 લાખ રૂપિયાની કરી ચોરી, આ રીતે ઉકેલાયો ભેદ
જામનગર જિલ્લાના મેહુલનગર વિસ્તારમાં એક ઘરમાંથી 6 મહિનાની અંદર 32 લાખની ચોરી કરનાર ચોરની એલસીબીએ ધરપકડ કરી લીધી છે. નવાઈની…
Read More » - Bollywood
સંગીત ની મહારાણી કહેવાતા લતા મંગેશકર નું નિધન, ઘણા સમયથી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા
સ્વરા કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયું છે. તેમને 11 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર પર…
Read More »