Ahmedabad
-
અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરની પત્રિકામાં નામ છપાવવાના વિવાદમાં જૂથ અથડામણમાં એક વૃદ્ધાનું મોત, સાત ઈજાગ્રસ્ત
અમદાવાદ ના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધાર માં પત્રિકામાં નામ છપાવવા બાબત માં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ…
Read More » -
ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ-૨ ને લઈને કરી મોટી જાહેરાત
રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા…
Read More » -
અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસે ટુ-વ્હીલર પર જતા આધેડને કચડી નાખ્યા, સમગ્ર ઘટના CCTV માં કેદ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
પી. ટી. જાડેજા એ ક્ષત્રિય સમાજના પાર્ટ-૨ આંદોલનને લઈને આપ્યું મોટું નિવેદન
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. પુરુષોત્તમ…
Read More » -
ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલે PI ના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે આવા જ…
Read More » -
ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી. ટી. જાડેજાએ ક્ષત્રિય સમાજની આગળની રણનીતિને લઈને આપ્યું મોટું નિવેદન
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની…
Read More » -
સંકલન સમિતિની બેઠક બાદ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મોટી જાહેરાત
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની…
Read More » -
જાણો કેટલી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ, જાણીને ઉડી જશે તમારા હોશ….
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા શુક્રવારના લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. તેમના દ્વારા ભાજપની પરંપરાગત બેઠક…
Read More » -
અમદાવાદ : અસારવા માં દીવાલ ધરાશાયી થતાં બે ના મોત, ત્રણને ઇજા
અમદાવાદ ના અસારવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં દાદા હરિની વાવ નજીક આવેલી રેલવે…
Read More » -
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અકસ્માતની દુઃખદ ઘટના : જીતપુરામાં એક જ પરિવારના ત્રણ લોકોની અર્થી એક સાથે ઉઠતા ગામ આખું હીબકે ચઢ્યું
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More »