Ahmedabad
-
લંડનમાં અભ્યાસ કરવા ગયેલ કુશ પટેલ ચાર દિવસથી ગુમ, પરિવારે ફરિયાદ નોંધાવી
વિદેશમાં અભ્યાસ કરનાર અમદાવાદના યુવકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો કુશ પટેલ લંડનમાં અભ્યાસ કરવામાં માટે ગયેલો છે…
Read More » -
અમદાવાદમાં મર્સિડીઝના કાર ચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લીધું, પત્નીનો બચાવ, પતિ ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી, આ વિસ્તારોમાં જોવા મળશે વરસાદી માહોલ
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. એવામાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન…
Read More » -
અમદાવાદમાં તિરંગા યાત્રામાં લોકોની જોવા મળી ભારે ભીડ, CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી સંઘવી પણ આ યાત્રામાં જોડાયા
દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ભારે…
Read More » -
ઘરઘાટી તરીકે કામ કરીને લાખો રૂપિયાની ચોરી કરતી ટોળકીને બોડકદેવ પોલીસે ઝડપી પાડી
ઘરકામ કરવા માટે ઘણા લોકો ઘરઘાટી રાખતા હોય છે. પરંતુ ઘણી વખત આ ઘરઘાટી રાખવા એ ભારે પડતું હોય છે.…
Read More » -
ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને લઈને મોટા સમાચાર, મેડિકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળાની જામીન અરજી કરી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા…
Read More » -
અમદાવાદમાં બંધ પડેલી જોય રાઈડ ફરી એકવાર શરૂ, એક દિવસમાં ચાલશે 15 રાઈડ
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરવામાં આવેલ જોય રાઈડ હેલિકોપ્ટર સેવાને 5 મહિના પહેલા બંધ કરવામાં આવી હતી. ત્યારે…
Read More » -
અમદાવાદમાં નારાજ પત્નીને મનાવવા જવું પતિને ભારે પડ્યું, પત્ની સાસુ-સસરાએ એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદના માધુપુરાથી આશ્ચર્યચકિત ઘટનાની સામે આવી છે. આ વિસ્તારમાં ઘરકંકાસમાં સાસરીયા દ્વારા જમાઈને એસિડ પીવડાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું…
Read More » -
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામન્ય વરસાદ વરસવાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધેલો છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવે ગુજરાતમાં…
Read More » -
રાજ્ય સરકારે ગુજરાતમાં નિવૃત્ત રમતવીરોને લઈને લીધો સૌથી મોટો નિર્ણય
રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિવૃત રમતવીરોને પેન્શન આપવા માટે…
Read More »