Ahmedabad
-
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદમાં વરસાદને લઈને કરી મોટી આગાહી
આજે અમદાવાદમાં 146 મી રથયાત્રા રંગેચંગે નીકળવાની છે. એવામાં આજે વરસાદ વરસશે કે નહીં તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ…
Read More » -
માતાએ મોબાઈલ છીનવી લેતા દીકરીએ હત્યા કરવાનો બનાવ્યો પ્લાન
આજ કાલના બાળકોને મોબાઇલની લત લાગી જતા તેઓને જો મોબાઈલથી દૂર કરવામાં આવે તો તેઓ ઘણી વખત ના કરવાનું કરી…
Read More » -
જાણો શુ છે ભગવાન જગન્નાથના મંદિરના વર્ષો જુના ધોળી દાળ અને કાળી રોટીના પ્રસાદનું મહત્વ
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે…
Read More » -
આણંદ : ખેતરમાં વીજ કરંટ લાગતા ખેડૂતનું કરૂણ મોત
આણંદના વરસડા ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેમકે આ ગામમાં વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત નીપજ્યું હોવાનું…
Read More » -
હવામાન વિભાગે ફરી વરસાદની કરી આગાહી, અમદાવાદમાં આવું રહેશે વાતાવરણ
બિપોરજોય વાવાઝોડા બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ટકરાતા કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બન્યો…
Read More » -
અમદાવાદના સરસપુરમાં બાળકોની રમવા બાબતમાં ઝઘડો થતા પાડોશીએ હુમલો કર્યો, વૃદ્ધાનું મોત
અમદાવાદ શહેરથી હત્યાનો ગુનો સામે આવ્યો છે. અમદાવાદના સરસપુરમાં બાળકો રમવાની બાબતમાં એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું…
Read More » -
દાહોદમાં દારુ ભરેલી ગાડી રોકતા પોલીસ પર કરવામાં આવ્યું ફાયરીંગ, ગાડીને આગ પણ ચાંપવામાં આવી
રાજ્યમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેને લઈને સતત જાણકારી સામે આવી રહી છે. એવામાં બુટલેગરો પણ બેફામ બન્યા છે.…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી આગાહી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ટકરાતા કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થતા કચ્છ…
Read More » -
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરનારા આરોપીઓ સામે કરવામાં આવી સખ્ત કાર્યવાહી, ચેતી જજો
વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં રામનવમીની રથયાત્રા પર હુમલો કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણકારી મુજબ,…
Read More »