Ahmedabad
-
અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું કરુણ મોત
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થયા બાદ રાજ્યમાં…
Read More » -
બિપોરજોય વાવાઝોડાની આણંદ જિલ્લામાં વિનાશક અસર, ૨ લોકોના મોત, શાળાઓની છત પણ ઉડી ગઈ
આણંદ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર ગઈ કાલે વધુ જોવા મળી હતી. શુક્રવારના રોજ બપોરના12 વાગ્યા પછી જિલ્લાની વાતાવરણ પલટાયું હતું.…
Read More » -
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા અને તેની પુત્રી પર કર્યો એસીડ એટેક
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
બિપોરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં…
Read More » -
ભાડાના મકાનમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી નાગરિકો પાસેથી ડોલર ટ્રાન્સફર કરાવીને કરતા હતા મોટી કમાણી
પૈસા કમાવવા માટે ઘણા લોકો શોર્ટકટ અપનાવતા હોય છે. અને ઘણી વખત લોકો કોઈ સાથે છેતરપિંડી પણ કરવા લાગતા હોય…
Read More » -
ગુજરાત સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણય
બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ટકરાયા બાદ ધીરે-ધીરે સતત આગળ વધી રહ્યું છે. જ્યારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાતા તેને ભારે તબાહી મચાવી…
Read More » -
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટે યોજી પત્રકાર પરિષદ
20 જૂનના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથની અમદાવાદમાં 146ની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા…
Read More » -
વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનો તાગ મેળવવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
ગુરુવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ‘બિપોરજોય’ વાવાઝોડું ટકરાયા પછી શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા સીધા સ્ટેટ…
Read More » -
‘બિપોરજોય’ વાવાઝોડા બાદ હવે ચોમાસું કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
બિપોરજોય વાવાઝોડું ટકરાતા અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી…
Read More » -
બિપોરજોય ચક્રવાતના કારણે ઠેર ઠેર વૃક્ષો અને વિજપોલ થયા ધરાશાયી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ગત રોજ રાત્રીના સમયે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું…
Read More »