Ahmedabad
-
ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, જાણો શુ છે જળયાત્રાનું મહત્વ
અમદાવાદ શહેરમાં આજથી 15 દિવસ બાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે પરંપરા અનુસાર રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય…
Read More » -
વડોદરામાં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ જીવન હોમાયા
વડોદરાના પાદરા-જંબુસર રોડ પાસેથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પાદરા-જંબુસર રોડ પાસે આવેલ આભોર ચોકડી પર ટેન્કર અને ટ્રક…
Read More » -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી ભયાનક આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સતત ગરમીની પારો વધ્યો હતો. એવામાં આજે રાજ્યમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તેના…
Read More » -
પોલીસ કર્મચારીઓ હવે વર્ધી પહેરીને પર રીલ્સ બનાવી શકશે નહીં, સરકારે જાહેર કર્યા નવા નિયમો…
હાલનો યુગ સોશિયલ મીડિયાનો રહેલો છે. એવામાં યુવા લોકોને રીલ્સ અને ફોટોસ પોસ્ટ કરવાનો અનોખો શોખ રહેલો છે. તેમાં પોલીસ…
Read More » -
અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસથી વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. એવામાં રવિવારના વહેલી સવારથી રાજ્યમાં અનેક જિલ્લાઓ વરસાદી…
Read More » -
મોરારીબાપુએ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાય કરી
ઓડિશા : બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 પર…
Read More » -
હવસખોર પિતા 4 વર્ષથી સગી દીકરી સાથે આચરી રહ્યો હતો દુષ્કર્મ, દીકરીના લગ્ન પછી પણ કરતો રહ્યો દબાણ
ઘણા લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે તેઓ સંબંધોની પવિત્રતા અને મર્યાદાને પણ ભૂલી જતા હોય…
Read More » -
યુવતી અન્ય યુવક સાથે લગ્નની અરજીને લઈને બાબાના દરબારમાં પહોંચી, ધીરેન્દ્ર શાસ્ત્રી એ સવાલના આપ્યા એવા જવાબ કે….
ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા પોતાના દિવ્ય દરબારની શરૂઆત…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ચોમાસાને લઈને કરી આગાહી, આ જિલ્લાઓમાં ૧૬ તારીખથી વરસાદી માહોલ બનશે
રાજ્યમાં સતત ગરમીની વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇને મોટી આગાહી કરવામાં…
Read More » -
જૂની અદાવતમાં 17 વર્ષીય કિશોરની કરી નાખી હત્યા, જાણો શુ છે સમગ્ર ઘટના
રાજ્યમાં સતત ખૂનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના સલાબતપુરા…
Read More »