Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ભરૂચના અલવા ગામ નજીક બે કારનો સર્જાયો ભયંકર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
અમદાવાદ એસટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા ટ્રાફિક પોલીસ ના જવાનોએ ગાડીમાં બેસાડી CPR આપી બચાવ્યો જીવ
અમદાવાદ શહેરથી હાર્ટએટેક ની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવી રહ્યા હતા તે સમયે એસટી બસમાં…
Read More » -
સુરેન્દ્રનગર : ફૂડ પોઈઝનિંગની 28 થી 30 વિદ્યાર્થિનીઓને અસર
સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગનો મામલો સામે આવ્યો છે. તેના લીધે ૨૮ થી 30 વિદ્યાર્થિનીઓને અસર પહોંચી છે. રાત્રીના જમ્યા બાદ બનેલી…
Read More » -
અમદાવાદના મણીનગરમાં ફાયરિંગની ઘટનાને લઈને થયો મોટો ખુલાસો…..
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદથી ફાઈરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ ફરકી…
Read More » -
વડોદરાના અભોર ગામના નરાધમ આચાર્યે શિક્ષણ જગતને કલંકિત કર્યું
વડોદરાના અભોર ગામની શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરનાર ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવ પર વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો…
Read More » -
હાર્ટએટેકથી વધુ એક મોત : રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશ તંતીનું હાર્ટએટેકથી અવસાન
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આ તારીખથી વરસાદી માહોલ બનશે
રાજ્યમાં થોડા દિવસોથી વરસાદે વિરામ લીધેલો છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.…
Read More » -
અમદાવાદમાં એક ઘર એવું છે જે 365 દિવસ રાષ્ટ્રધ્વજથી ઘેરાયેલું રહે છે, જાણો કોણ છે આ ઘરના માલિક
આજે ભારતે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે અને દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત…
Read More » -
વલસાડના ધમડાચીમાં CM ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને આપ્યું મોટું નિવેદન
77 માં સ્વાતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે 77 માં સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડના…
Read More » -
અમદાવાદમાં વૃદ્ધ માતાની હત્યા બાદ પુત્રએ એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
અમદાવાદના બાપુનગર વિસ્તારની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં જન્મ આપનાર જનેતાને જ દીકરાએ મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું…
Read More »