Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ઇસ્કોન અકસ્માત કેસને લઈને અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારની મોડી રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો…
Read More » -
કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 7 વર્ષની સજા સ્થગિત કરી, જામીન મંજૂર કર્યા
મહેસાણા શહેરની સેશન્સ કોર્ટે શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી(vipul chaudhary)ને છેતરપિંડીના કેસમાં તેની સાત…
Read More » -
અમદાવાદ અકસ્માત: આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Ahmedabad: શહેરના ઇસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર ચલાવીને 9 લોકોના જીવ છીનવી લેનાર આરોપીને પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ…
Read More » -
ઇસ્કોન અકસ્માત: ૯ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરાયો, તથ્યના વકીલે બચાવમાં વિચિત્ર દલીલો કરી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો…
Read More » -
મહેસાણા-વિસનગર હાઈવે પર કારચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું મોત, અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનુંસામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો…
Read More » -
પુત્રના કારણે પિતા પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ આવ્યો સૌની સામે
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારના રોજ મોડી રાત્રીના સમયે સર્જાયેલા ગોઝારાઅકસ્માતની ઘટનામાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. આ…
Read More » -
અન્ય યુવતી સાથે પ્રેમ થઇ જતા પતિએ પત્નીને કાઢી મૂકી ઘરની બહાર, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
લગ્ન પછી સાસરિયાઓ દ્વારા પરિણીતાને આપવામાં આવતા ત્રાસના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ આવી જ એક…
Read More » -
ઇસ્કોન અકસ્માત: તથ્ય પટેલે સ્વીકાર્યું કે સ્પીડ હતી ૧૨૦, ભાઈ કઇ ન દેખાયું નહિતર બ્રેક મારત…
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પિતાએ ઠાલવી વેદના, કહ્યું 4 લાખ નહિ પણ ન્યાય આપો
ઈસ્કોન બ્રિજ પર બુધવારના રોજ મોડી રાત્રે થયેલ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા નિરવ રામાનુજના પિતાનું દર્દ જાણીને તમારી આંખોમાં આવી જશે આંસુ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈના રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક…
Read More »