Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
હિન્દૂ સંગઠનોની માંગ સ્વીકારાઈ, ભાવનગર શહેરમાં અશાંત ધારો લાગુ
ભાવનગર શહેરમાં વર્ષોથી હિન્દૂ સંગઠનો દ્વારા અશાંતધારો લાગુ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં કરવામાં આવતા હતા. આ માટે અનેક રેલીઓ…
Read More » -
વ્યાજખોરોના ત્રાસ અને પોલીસના પ્રેશરથી કંટાળીને વેપારીએ વીડિયો બનાવીને કર્યો આપઘાતનો પ્રયાસ
રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ ને કારણે આપઘાત ના કિસ્સાઓમાં સતત વધારો થઈ થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ખાસ…
Read More » -
અમદાવાદમાં વધુ અકસ્માતની ઘટના : નશામાં ધૂત BMW કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને પહોંચાડ્યું નુકસાન
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીની જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં…
Read More » -
અમદાવાદવાસીઓની ચિંતા વધારી શકે છે આ સમાચાર, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી….
રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. તેમાં પણ એક મોટી જાણકારી સામે આવી છે. અમદાવાદ પર ગમે ત્યારે પૂરનું…
Read More » -
સુરતમાં ચાલુ બસમાંથી અચાનક યુવક પટકાઈને બસ નીચે આવી જતા ઘટનાસ્થળ પર જ મોત
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે સુરત શહેરથી…
Read More » -
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતની મોટાભાગની નદીઓમાં આવી શકે છે ઘોડાપુર
રાજ્યમાં ચોમાસામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદને લઈને આગાહી…
Read More » -
ટામેટાના વધતા ભાવ મુદ્દે સવાલ કરતા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો બેજવાબદારીભર્યો જવાબ, આડકતરી રીતે ટામેટા સિવાયની વસ્તુઓ ખાવાની આપી સલાહ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટામેટાનો પ્રતિ કિલો ભાવ 200 રૂપિયાને પાર પહોંચી ગયો છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ…
Read More » -
૯ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલને લઈને થયો વધુ એક ખુલાસો, ૬ મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી
ઇસ્કોન બ્રિજ પર 20 તારીખના રોજ જેગુઆર કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા.…
Read More » -
સુરત: પુણા વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
કેનેડા રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વર્સીલ પટેલના મૃતદેહને ભારત લાવવા લોકોએ ઉદારતા દાખવીને કર્યું દાન
કેનેડામાં રોડ અકસ્માતમાં અમદાવાદના 19 વર્ષના વર્સિલ પટેલનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેના મૃતદેહ ને ભારત પરત લાવવા માટે લોકો દ્વારા…
Read More »