Saurashtra
-
ધોરાજી-ઉપલેટા હાઇવે પર કારની અડફેટે આવતા ૪૨ વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
અમરેલી: સંતાન પ્રાપ્તિ માટે પશુઓની બલિ ચઢાવતા હતા, 400 પશુઓની બલિ ચઢાવી,છરી અને હથિયાર સાથે 4 આરોપીઓની ધરપકડ
ગુજરાતના અમરેલી જિલ્લાના બાબરામાં કાળી ચૌદસ પર સંતાન પ્રાપ્તિની માન્યતાના નામે 4 તાંત્રિકો 2 પશુઓની બલિ ચઢાવતા હતા, જેની ધરપકડ…
Read More » -
હાર્ટએટેકથી મોત? અમરેલીની શાળામાં 9મા ધોરણની વિદ્યાર્થીની ક્લાસમાં પડી ગઈ, હોસ્પિટલ પહોંચે એ પહેલા મોત
અમરેલી શહેરમાં પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું છે. ધોરણ 9ની આ વિદ્યાર્થિની ક્લાસમાં પ્રવેશતાની સાથે જ જમીન પર પડી…
Read More » -
મિત્રને મળવા જતા રાજકોટના 19 વર્ષીય પટેલ યુવકનું રસ્તામાં અકસ્માતમાં મોત
ગુજરાતમાં, કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે તાજેતરની દુર્ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના હાર્દિક વસંતભાઈ તલપડા નામના 19 વર્ષીય યુવકે આ…
Read More » -
જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવતા મોત
જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની 18 વર્ષીય વિદ્યાર્થીની કશિશ સતિષભાઈ પીપલવાને સરદાર પટેલ કન્યા કેળવલી મંડળની છાત્રાલયમાં અચાનક હૃદયરોગનો હુમલો આવતા…
Read More » -
રાજકોટ: ગણેશ વિસર્જન કરવા ગયેલા મામા-ભાણેજ આજી ડેમમાં ડૂબતાં બંનેના મોત
રાજકોટમાં ગણેશ વિસર્જન કરતી વખતે બનેલી હૃદયદ્રાવક ઘટનામાં મામા અને ભાણેજે જીવ ગુમાવ્યો હતો. કમનસીબ ઘટના આજીડેમ ખાતે બની હતી,…
Read More » -
વાંકાનેર: 24 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત, 20 દિવસ પહેલા જ થઈ હતી સગાઈ
છેલ્લા એક વર્ષમાં કોવિડ-19 રોગચાળાનાપછી અસંખ્ય લોકોના મોત થઈ રહ્યા છે, મુખ્યત્વે હૃદયરોગના હુમલાને કારણે યુવાનોમાં મોતના કિસ્સા વધી રહ્યા…
Read More » -
જામનગર વિવાદ : મેયર, સાંસદ, ધારાસભ્ય પાસે ભાજપે માફીપત્રો લખાવ્યાં
ભાજપના જામનગરના સાંસદ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે શાબ્દિક બોલચાલી થઈ હતી. આ બોલાચાલી…
Read More » -
ઘરકંકાસ : હાલોલમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ કુવામાં કુદકો માર્યો, પતિ બચાવો ગયો તો તેનું પણ મૃત્યુ
પંચમહાલના હાલોલથી એક દર્દનાક ઘટના સામે આવી છે. હાલોલમાં સરદાર સોસાયટીના કુવામાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.…
Read More » -
ભાવનગરમાં આઠ વર્ષના બાળકને શ્વાન કરડ્યાના બે માસ બાદ હડકવા ઉપડતા હોસ્પિટલમાં ખસેડતા મૃત્યુ
ગુજરાતમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક યથાવત રહેલો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે…
Read More »