Saurashtra
-
બિપોરજોય વાવાઝોડાને પગલે બેકાબુ બનેલું ભારેખમ જહાજ નવલખી બંદર નજીક ટકરાયું
કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયાનક બીપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હોવાના કારણે પશુ-પક્ષી સાથે જ પ્રકૃતિને ખૂબ જ નુકસાન પહોંચ્યુ છે. તો…
Read More » -
બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા, ચનવાયા ખાતે નાળુ તૂટતા ત્રણ ગામો થયા સંપર્ક વિહોણા
બિપોરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસથી આવેલા ધસમસતા પાણીના લીધે થઈને જિલ્લાના નદી-નાળા છલકાયા છે. કેટલીક જગ્યાએ…
Read More » -
બિપરજોય ચક્રવાત ભયાનક હોવા છતાં જાનહાનિ ટળી, આ માટે સરકારે અગાઉ જ કેટલી તૈયારી કરી હતી તે જાણો
અરબ સાગરમાં સર્જાયેલ ‘બિપરજોય’ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે નુકશાન સર્જ્યું છે. જેમાં કચ્છના માંડવી, જખૌ, નખત્રાણામાં મુસળધાર વરસાદ વરસ્યો…
Read More » -
જૂનાગઢમાં દરગાહ પર લાગી એક નોટિસ અને થઈ મોટી બબાલ: ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, DySP અને 4 PSI ઘાયલ
જૂનાગઢમાં એક દરગાહને નોટિસ આપતાં હોબાળો થયો છે. દરગાહ પર નોટિસ ચોંટાડ્યા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા અને…
Read More » -
જૂનાગઢના આ ગામમાં સરકારી તંત્ર ના પહોંચતા સરપંચે પોતાના ખર્ચે કરી લોકોની મદદ
બિપોરજોય ચક્રવાતને પગલે તંત્ર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હજુ પણ બિપોરજોય વાવઝોડાની…
Read More » -
આફતમાં આવસર? ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટમાં પોતાના ફોટો છપાવ્યા
વાવાઝોડું બિપરજોયે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યો હતો. એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી.…
Read More » -
બિપોરજોય ચક્રવાતની અસરને કારણે ગુજરાતના પ્રખ્યાત મંદિરો ભક્તો માટે રહેશે બંધ
ગુજરાતભરમાં બિપારજોય ચક્રવાતની અસર જોવા મળી રહી છે. 15મી જૂનના રોક સાંજના 4 કલાક પછી કચ્છ જિલ્લામાં આવેલા જખૌ આસપાસ…
Read More » -
આજે બિપરજોય સાથે લડવા સરકાર સજ્જ: NDRFની 33 ટીમો તૈનાત, દ્વારકાધીશ મંદિર બંધ
biparjoy updates: કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક શક્તિશાળી ચક્રવાત ‘બિપરજોય’ (biparjoy) ના સંભવિત લેન્ડફોલને પહોંચી વળવા માટે સરકારે તૈયારી કરી…
Read More » -
ચક્રવાત બિપરજોય ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર
Cyclone Biparjoy: અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન હવે ખૂબ જ ગંભીર બની ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન…
Read More » -
બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં મંદિરની ધજા થઈ ખંડિત
અરબી સમુદ્રમાં ઉદભવેલું અતિપ્રચંડ બિપોરજોય ચક્રવાતના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દ્વારકાના દરિયો તોફાની બનતા 15 ફૂટ જેટલા ઊંચા…
Read More »