Saurashtra
-
23 મે 2023: આજે મંગળવારે તમારો દિવસ કેવો રહેશે, જાણો રાશિફળ
મેષ: આજે તમે તમારી જાતને હળવા અને યોગ્ય મૂડમાં જીવનનો આનંદ માણશો. આજે, જો તમે તમારા મિત્રો સાથે ફરવા જઈ…
Read More » -
સમૂહ લગ્નમાં કરિયાવરને લઈને વર અને કન્યા એમ બંને પક્ષોએ આયોજકોનો લીધો ઉધળો
જૂનાગઢમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કરિયાવરને લઈને હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. વર અને કન્યા એમ બંને પક્ષના લોકોએ…
Read More » -
સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઇવે પાસે ચાલતા ગોરખધંધાનો પોલીસે કર્યો પર્દાફાશ
સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પાસેથી પોલીસ દ્વારા દેહવ્યાપરનો ગોરખધંધો ઝડપી પાડવામાં આવ્યો છે. ચોટીલા હાઇવે પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસ દ્વારા…
Read More » -
ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ મકાનો ધરાશાયી, 6 લોકોને બચાવાયા
ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં આવેલ કૈલાસ સોસાયટીથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના ત્રણ મકાન ધરાશાયી…
Read More » -
વેરાવળ – જૂનાગઢ હાઇવે પર કાર ચાલકે કાબૂ ગુમાવતા સામે આવતી રિક્ષાને ઉડાવી દીધી, રિક્ષામાં હતા 4 લોકો
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More » -
ઓનલાઇન સર્ચ કરીને કામવાળી શોધતા હોય તો જાણી લો રાજકોટનો આ કિસ્સો નહી તો તમે પણ ભોગ બની શકો છો
આજના ડિજિટલ જમાનામાં લોકો તમામ કામ ઓનલાઈનથી જ કરતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરે કામવાળી રાખવા માટે પણ ઓનલાઈન…
Read More » -
ગોંડલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ, લોકોને ગરમીથી મળી રાહત
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર થી આવતા ભેજવાળા પવનો…
Read More » -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને સિન્ડિકેટ મેમ્બર્સ આવી ગયા સામસામે
જામનગરના નાઘેડી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ કરાવવામાં આવતી ચોરીનો પર્દાફાશ થયા બાદ રાજ્ય સરકારે કડક…
Read More » -
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ભરી લીધું અંતિમ પગલું..
આજ કાલ રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ એક પરણિતાએ સાસરિયાઓ દ્વારા સતત આપવામાં આવતા ત્રાસથી…
Read More » -
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં અવસાન
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More »