Saurashtra
-
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને સિન્ડિકેટ મેમ્બર્સ આવી ગયા સામસામે
જામનગરના નાઘેડી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ કરાવવામાં આવતી ચોરીનો પર્દાફાશ થયા બાદ રાજ્ય સરકારે કડક…
Read More » -
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ભરી લીધું અંતિમ પગલું..
આજ કાલ રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ એક પરણિતાએ સાસરિયાઓ દ્વારા સતત આપવામાં આવતા ત્રાસથી…
Read More » -
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં અવસાન
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More » -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પર લાગ્યો યુનિવર્સીટીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવવાનો ગંભીર આરોપ
રાજકોટ શહેરના કાલાવડ રોડ ખાતે આવેલા આંબેડકરનગરમાં વસવાટ કરતા દેવેન્દ્ર મૂળજીભાઈ પરમાર નામના એક વ્યક્તિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.…
Read More » -
હર્ષ સંઘવીનો હુંકાર, સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે છે તેની ખેર નથી….
ગુજરાતના ગૃહરાજ્યના મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના દ્વારા એક…
Read More » -
ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે થયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવો
ભાવનગર ની મેડિકલ કોલેજથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો મામલો સામે આવ્યો…
Read More » -
જૂનાગઢમાં આખલાની ઝપેટમાં આવેલ વૃદ્ધાને બચાવવા જતા ચારથી પાંચ લોકો થયા ઈજાગ્રસ્ત
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો…
Read More » -
ગોંડલ બસ સ્ટેશનમાં એસટી બસ પૂછપરછ ની બારી સુધી ઘુસી ગઇ અને પછી….
ગોંડલથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટાથી રાજકોટ જઈ રહેલી એસટી બસ ગોંડલ સ્ટેન્ડમાં ઉભી રહેવાની જગ્યાએ પૂછપરછ…
Read More » -
ભાજપના આંતરિક જૂથવાદને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની રાજકીય અખાડો
જામનગર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી કરાવવાનું કાભાંડ ઉજાગર થયા બાદ સરકાર હરકતમાં આવી અને આ…
Read More » -
ગુજરાત આવતા પહેલા જ બાબા બાગેશ્વરનો વિરોધ શરૂ, ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવી માહિતી આપવાનો ફેંકાયો પડકાર
દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ…
Read More »