South Gujarat
-
ભરૂચ-અંકલેશ્વર રોડ પર થયેલી લૂંટમાં પોલીસે ફરિયાદીની જ કરી ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?
ગઈકાલે સાંજના સમયે અંકલેશ્વર અને ભરૂચના રોડ પર 45 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ…
Read More » -
સુરતીઓ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પહેલા વાંચીલો આ સમાચાર, નહીં તો ભરવો પડશે દંડ
સુરત શહેરમાં સતત અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નાબિરાઓને કારણે શહેરમાં અકસ્માતો…
Read More » -
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: ભાઈએ પોતાની જ બહેનને ગર્ભવતીને નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટી
સુરત જિલ્લામાં પરિણીત ભાઈએ ભાઈ સંબંધોની મર્યાદા ભૂલીને પોતાની બહેન પર નજર બગાડીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને બાદમાં…
Read More » -
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, જાણો.. ક્યારથી મળશે લોકોને ગરમી થી રાહત
રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જયારે આ ગરમી વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે…
Read More » -
સુરતમાં 30 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પોલીસ થઈ દોડતી
રાજ્યમાં સતત આપઘાત ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને જાણકારીઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જે…
Read More » -
વાંસદાના ધારાસભ્યના અંકલાછ ગામે થયેલ અકસ્માત ને લઈને સામે આવી જાણકારી, આ કારણોસર સર્જાયો હતો અકસ્માત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં…
Read More » -
નોકરી ના મળતા સુરતમાં યુવકે કર્યો આપઘાત
સુરતમાં એક 30 વર્ષીય યુવકે આર્થિક મંદીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવક છેલ્લા બે મહિનાથી નોકરી શોધી…
Read More » -
હનુમાન ભક્ત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સુરતના ઉદ્યોગપતિએ બનાવી ચાંદીની ગદા
આગામી મહિને બાગેશ્વર બાબા ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવાનો છે. તેની…
Read More » -
સુરતમાં બાબા બાગેશ્વર ધામનો દરબારઃ 6 રાજ્યોમાંથી 2.5 લાખ ભક્તો સામેલ થશે, 1000 સુરક્ષાકર્મી તૈનાત રહેશે
bageshwar dham gujarat : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)નો દિવ્ય દરબાર સુરતમાં 26 અને 27…
Read More » -
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ બાગેશ્વર બાબાના કાર્યક્રમને લઈને આપ્યું મોટું નિવેદન
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ બાગેશ્વર બાબાના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા…
Read More »