India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
ભારતમાં કોરોના બીજા સ્ટેજમાં: ત્રીજું સ્ટેજ હશે ખતરનાક, અત્યારે 100થી વધુ કેસ કન્ફર્મ
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયામાં વિનાશ સર્જ્યો છે. વિશ્વભરમાં લગભગ 5000 થી વધુ લોકોના કોરોના વાયરસને કારણે મોત થઇ ચુક્યા…
Read More » -
સરકારના અજબ-ગજબ નિર્ણય: ક્રૂડ ઓઈલના ભાવ અડધા થઇ ગયા પણ પેટ્રોલમાં 3 રૂપિયા વધાર્યા
કોરોના વાયરસની અસર લોકોની દૈનિક અર્થવ્યવસ્થા તેમજ વિશ્વની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરના વ્યવસાયોને આંચકો…
Read More » -
કોરોનાથી બચવા માટે હવન કરાશે અને પછી ગૌમૂત્ર પાર્ટીમાં બધા ગૌમૂત્ર પીશે…
અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. સાવરકર, જેએનયુ, રાહુલ ગાંધી…
Read More » -
કોરોના વાયરસને કારણે ભારતમાં પ્રથમ મોત : કર્ણાટકના 76 વર્ષના દર્દીએ દમ તોડ્યો
Corona Virus ના ફેલાવાના કારણે દેશ-દુનિયામાં અફરાતફરીનો માહોલ છે ત્યારે ભારતમાં કર્ણાટકમાં કોરોના વાયરસને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.…
Read More » -
SBI બેંક એ બદલ્યા આ 5 નિયમો: 44 કરોડ ગ્રાહકોને થશે અસર, જાણો વિગતે
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક સાથે 5 મોટા ફેરફારો કર્યા છે. તેમની અસર…
Read More » -
મોદીનો વિરોધ કરનારા કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્યએ ભાજપમાં જોડાઈને કહ્યું, મોદીના હાથમાં દેશ સુરક્ષિત,કોંગ્રેસ ભ્રષ્ટ
મધ્યપ્રદેશના રાજકારણના ‘મહારાજ’ કહેવાતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટી…
Read More » -
નિક-પ્રિયંકા એ ભારતમાં આવીને દેશી અંદાજમાં હોળી મનાવી, જુઓ Photos
દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ભારત આવીને હોળીની ઉજવણી કરી હતી. હવે પ્રિયંકા-નિક ખૂબ ધાંધલ-ધમાલ સાથે હોળીની ઉજવણી…
Read More » -
કમલનાથ ગેમ પલટી નાખશે? કોંગ્રેસે કહ્યું કે ભાજપના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે
મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તીવ્ર બની રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી કમલનાથ સરકાર…
Read More » -
ભારતમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે : દર્દીઓની સંખ્યા 50 ને પાર
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે અને હવે ચેપગ્રસ્ત કેસોની સંખ્યા…
Read More » -
ભાજપને પણ રેલો આવ્યો? પોતાના ધારાસભ્યોને રાતોરાત બસમાં ભરીને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ નેતાજ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય રંગ બદલાયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી…
Read More »