India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
મુંબઈમાં ‘FREE KASHMIR’ પોસ્ટર દેખાતા ફડણવીસે ઉદ્ધવને કહ્યું, આવું કેમ સહન કરો છો ?
JNUમાં રાત્રે થયેલ હિંસા દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઇ રહયા છે ત્યારે મુંબઈમાં પણ આ હિંસા સામે ચાલી રહેલા…
Read More » -
એક્ઝિટ પોલ: દિલ્હીમાં ફરીવાર બનશે કેજરીવાલ સરકાર, મોદી પણ નહીં અપાવી શકે ભાજપને જીત
દિલ્હીમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.શાસક પક્ષ AAP એ દાવો કર્યો…
Read More » -
હેર ડ્રાયર અને ઇસ્ત્રીથી પીચ સુકવવાણી કોશિશ કરતા BCCI ની દુનિયામાં લોકોએ ઉડાવી ભારે મજાક
રવિવારે ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી પહેલી ટી 20 ભીના મેદાનને કારણે રદ કરવામાં આવી હતી. ટોસ સમયસર કરવામાં…
Read More » -
એકલા છો, મારી સાથે દોસ્તી કરશો? આવુ ટ્વીટ કરનાર યુવતીને PM મોદી પણ ફોલો કરે છે, CAA મામલે સમર્થન લેવા ભાજપનું હલકી કક્ષાનું કૃત્ય
નાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે ભાજપ લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યું છે…
Read More » -
મહારાષ્ટ્રમાં સરકાર બન્યા ના 2 મહિના નથી થયા ત્યાં એક મંત્રીએ રાજીનામુ આપી દીધું
મહારાષ્ટ્રમાં ઘણાં હંગામા અને નાટક થયા પછી સરકારની રચના થઇ છે. શિવસેના-કોંગ્રેસ-એનસીપી આખરે એક સાથે થયા હતા.ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા.…
Read More » -
આસામ પહોંચતા જ CAA પર ભારતીય કપ્તાન વિરાટ કોહલી એ શું કહ્યું જાણો,
નાગરિકતા સુધારો અધિનિયમ સંદર્ભે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહયા છે. CAA ના સમર્થનમાં અનેક હસ્તીઓ બોલ્યા છે. જો કે ઘણા…
Read More » -
કોલ ગર્લ, ફ્રી નેટફ્લિક્સ ના નામે કોલ કરાવીને CAA મામલે સમર્થન લેવાઈ રહ્યું છે, શરમજનક…
નાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે ભાજપ લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યું છે…
Read More » -
મમતા બેનર્જીએ PM મોદીને ખરાખરી સંભળાવતા કહ્યું કે, તેઓ ભારતના વડાપ્રધાન છે કે પાકિસ્તાનના રાજદૂત ?
શુક્રવારે એક રેલી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી હતી. બંગાળના મુખ્યપ્રધાને કહ્યું…
Read More » -
60,000 રૂપિયા માટે આ પ્રખ્યાત ભજન ગાયકની હત્યા, પત્ની અને બાળકોને પણ પતાવી દીધા
ઉત્તર પ્રદેશના શામલીમાં ભજન ગાયક અજય પાઠક, તેની પત્ની અને તેમના બે બાળકોની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં જ તીક્ષ્ણ…
Read More » -
ઘરે પહોંચેલા શહીદ જવાન ના શવ પાસે પત્ની આખી રાત બેઠી, સવારે કુવામાં ઝંપલાવ્યું
જમ્મુમાં તૈનાત સૈન્ય સૈનિક બજરંગ ભગતના મૃત્યુ પછી સવારે તેમની પત્ની મનિતા પણ કૂવામાં કૂદી પડી હતી અને તેનું મોત…
Read More »