Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
કોણ છે ભજનલાલ શર્મા, જેમને ભાજપે રાજસ્થાનના નવા સીએમ બનાવ્યા
રાજસ્થાન સહિત સમગ્ર દેશના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે નામ સામે આવ્યું છે. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા…
Read More » -
પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજ સિંહ ચૌહાણે ભાવુક થઈને કહ્યું, દિલ્હી જઈને કંઈક માંગવા કરતાં મરવાનું પસંદ કરીશ..
ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની કમાન મોહન યાદવને સોંપી દીધી છે. છેલ્લા સાડા 17 વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા શિવરાજ સિંહ…
Read More » -
મહુઆ મોઇત્રા પાસે કરોડોની સંપત્તિ છે, એક સમયે બેંકર તરીકે કામ કર્યું હતું, હવે સંસદ સભ્ય રદ્દ થયું
મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. સંસદીય નીતિશાસ્ત્ર સમિતિના અહેવાલને સંસદે મંજૂરી આપી દીધી છે. શુક્રવારે ગૃહમાં દ્વારા આ…
Read More » -
આમ આદમી ના પુત્રની હિંસામાં થઈ હત્યા, ભાજપે તેને ચૂંટણીમાં ટિકિટ આપી, 7 વખતના કોંગ્રેસના ધારાસભ્યને હરાવ્યા
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને રાજ્યમાં ભાજપે બમ્પર જીત મેળવી છે. ચૂંટણી પરિણામો પહેલા, કોંગ્રેસને ભૂપેશ…
Read More » -
3 રાજ્યોમાં જીત બાદ પીએમ મોદીએ કહ્યું આવું
ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ હેટ્રિક 2024ની ચૂંટણીમાં હેટ્રિકની ગેરંટી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ…
Read More » -
અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે? આમ આદમી પાર્ટી લોકોને પૂછીને નિર્ણય લેશે
દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલનું નામ સામે આવતાં આમ આદમી પાર્ટી નવો દાવ રમવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી હવે…
Read More » -
આ દેશને 2014 થી પનોતી લાગી છે, 2024માં ખતમ થશે, જાણો કોણે આપ્યું આવું નિવેદન
રાહુલ ગાંધી બાદ હવે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે પનૌતી શબ્દને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું…
Read More » -
રાહુલ ગાંધી પીએમ મોદીને “પનૌતી” કહ્યા, ભાજપે કરી ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘પનૌતી’ કહેવા માટે ભાજપ હવે ચૂંટણી પંચ સુધી પહોંચી છે. આજે ભાજપના એક પ્રતિનિધિમંડળે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ…
Read More » -
PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ કામરાન ખાન તરીકે…
Read More » -
રાહુલ ગાંધીએ હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? વિદ્યાર્થીના પ્રશ્ન પર આપ્યો જવાબ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભારતના સૌથી લાયક બેચલર નેતાઓમાંના એક ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી 53…
Read More »