Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
Bageshwar Dham : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાયર.. દેશદ્રોહી છે, હિંદુ-મુસ્લિમને લડાવે છેઃ તેજ પ્રતાપ
Bageshwar Dham : બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) તેમની બિહારની મુલાકાતને કારણે ચર્ચામાં છે. બિહારમાં…
Read More » -
‘દેશનો હિંદુ ખતરામાં છે, હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવીને તેમને જગાવીશું’, જાણો પ્રવિણ તોગડિયાએ બીજું શું કહ્યું
ઇન્ટરનેશનલ હિંદુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા (Pravin Togadia) મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લા ડિંડોરી પહોંચ્યા અને કહ્યું કે હિંદુઓ જોખમમાં છે,તેથી અમે…
Read More » -
રાહુલ ગાંધી કેસમાં કોર્ટે કહ્યું રજાઓ પછી આપીશું ચુકાદો
મોદી સરનેમ પર ટિપ્પણીને લઈને થયેલ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ વચગાળાની રાહત મળી શકી નથી. કેસમાં…
Read More » -
AAP માં ચાલી રહેલી કટોકટી વચ્ચે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં સોંપાઈ મહત્વની જવાબદારી
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અનેક મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ આ બધી પરિસ્થિતિ વચ્ચે એક મોટો…
Read More » -
ઇસુદાન ગઢવીએ PM મોદીની ‘મન કી બાત’ પર એવું તો શું કહ્યું કે અમદાવાદ સાયબર ક્રાઈમે ઇસુદાન વિરુદ્ધ FIR નોંધી દીધી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વડા ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) ની મુશ્કેલીઓ વધી છે. PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં 830…
Read More » -
કોંગ્રેસે મોદીને આપી ગાળ, મલ્લિકાર્જુન ખડગે બાદ પુત્ર પ્રિયંકે પીએમને ‘અપશબ્દો’ કહ્યા
કર્ણાટકની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલવાની યાદીમાં વધારો થઈ રહ્યો છે.…
Read More » -
મોટો ઘટસ્ફોટ! ગુડ્ડુ મુસ્લિમના 3 હિંદુ નામ, હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્ર પણ સારી રીતે જાણે છે
માફિયા અતીક અહેમદના ખાસ ગુડ્ડુ મુસ્લિમ વિશે મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ અતીકનો આ બોમ્બર હિંદુ નામો સાથે…
Read More » -
પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું નિધન
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ (Parkash Singh Badal) નું મંગળવારે રાત્રે લગભગ 8.28 કલાકે નિધન થયું હતું. તેઓ 95…
Read More » -
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા ગુજરાત હાઈકોર્ટ, અરજી દાખલ કરીને આ અપીલ કરી
Rahul Gandhi case : 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ‘મોદી સરનેમ’ પર આપેલું નિવેદન તેમના…
Read More » -
અમિત શાહે કહ્યું કે, જો ભૂલથી પણ અહિયાં કોંગ્રેસની સરકાર આવશે તો….
કર્ણાટક (Karnataka) માં ચૂંટણી જીતવા માટે પાર્ટીઓએ પોતાના કંઠમાંથી તમામ તીર છોડ્યા છે. ઉમેદવારો ઘરે-ઘરે જઈને તેમની તરફેણમાં મત આપવાનું…
Read More »