Congress
-
જ્યોતિરાદિત્યનું રાજીનામુ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી જશે: જ્યોતિરાદિત્યને મોદી સરકારમાં મળશે મંત્રી પદ
મધ્યપ્રદેશના રાજવી પરિવારમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યમંત્રી કમલનાથથી નારાજ…
Read More » -
મધ્યપ્રદેશ: કોંગ્રેસના 20 મંત્રીઓનું રાજીનામુ, જ્યોતિરાદિત્ય સહીત 20 કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની શક્યતા
મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય સંકટ ઉભું થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક એવા કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો બેંગ્લોર…
Read More » -
ડો.મનમોહન સિંહે દેશને સંકટમાંથી બહાર કાઢવા માટે મોદીજીને આ 3 રસ્તા બતાવ્યા
ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે દેશના ત્રણ પડકારોની ગણતરી કરતાં કહ્યું છે કે આનાથી ભારતની આંતરિક સામાજિક રચનાને નુકસાન થશે. ઉપરાંત…
Read More » -
ટ્રેનિંગ લઈ રહેલ મહિલા IPS ને કોંગ્રેસના ધારાસભ્યે ધમકાવી: “સરખી રીતે રહે, નહીં તો ઔકાત બતાવી દઈશ”
છત્તીસગઢના કસડોલમાં એક મહિલા ધારાસભ્ય અને એક મહિલા આઈપીએસ વચ્ચે સાથે ઘર્ષણ થયું હતું. મામલો એટલો વધી ગયો કે કોંગ્રેસના…
Read More » -
હાર્દિકની પત્ની કિંજલે બેઠકમાં કહ્યું કે, હાર્દિક 20 દિવસથી ઘરે નથી આવ્યો, પાસ કન્વીનરોએ ફરી આંદોલનની ચીમકી આપી
આજે અમદાવાદમાં પાસ કન્વીનરોની બેઠક યોજવામાં આવી હતી. હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર થયેલા કેસ…
Read More » -
મંત્રી જયેશ રાદડિયાએ કહ્યુ: મારા પિતાની સીટ પર મારો જ અધિકાર, હું જ લડીશ, કોંગ્રેસના જયરાજસિંહે કહ્યું લોકશાહી કોઈના બાપની…
ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી જયેશ રાદડિયાએ એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. જામકંડોરણામાં એક સમારોહમાં તેમણે કહ્યું કે, મારા…
Read More » -
ગુજરાતમાં ગુંડારાજ: ભાજપ નેતા ઋત્વિજ પટેલની હાજરીમાં જ ABVPના કાર્યકરે NSUI ના નિખિલ સવાણી પર જીવલેણ હુમલો કર્યો
JNUમાં થયેલા હુમલાના વિરોધમાં અમદાવાદમાં ગઈકાલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. NSUIના કેટલાક કાર્યકરો ABVP કાર્યાલય પર પહોંચ્યા હતા. જોકે…
Read More » -
CAA-NRC મુદ્દે રાહુલ ગાંધીએ RSS ને નિશાને લેતા કહ્યું, આસામ ને RSSના ચડ્ડીવાળા નહીં ચલાવે
દેશમાં CAA મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.રાહુલે કેન્દ્ર…
Read More » -
PM મોદીની સૂર્યગ્રહણની તસવીર પર કોંગ્રેસે નિશાન સાધ્યું, લોકોએ પણ ભારે મજાક ઉડાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સૂર્યગ્રહણ દરમિયાન તસવીરો ટ્વિટર પર શેર કરી હતી અને આ તસવીરો જલ્દીથી સોશિયલ મીડિયા પર…
Read More » -
રાહુલ ગાંધીએ PM મોદીની મજાક ઉડાવતા કહ્યું: આખો દેશ તમને કપડાથી જ ઓળખે છે, બીજું શું કહ્યું જાણો
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજઘાટ ખાતે સત્યાગ્રહના મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલે…
Read More »